SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો સાથ अहो ! जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया। मुक्खसाहणहेउस्स, साहु देहस्स धारणा ॥१॥ અથ–મેલના સાધનરૂપ સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રના સાધનભૂત સાધુના શરીરને ટકાવવા શ્રી જિનેશ્વરીએ સાધુઓને પાપ રહિત આજીવિકા બતાવેલી છે. અર્થાત્ આ આહારદિને ઉપગ ઈન્દ્રિયેની તૃપ્તિ માટે નહિ, પણ સંયમની સાધના માટે લેવાનો છે, માટે, રાગદ્વેષાદિને વશ થયા વિના, ઉદાસીનપણે વાપરવાનું છે, એમ આત્માને સમજાવ. તે પછી કાર્યોત્સર્ગ પારીને પ્રગટ લેગસ્સ કહે અને ગુરુના પુણ્યપ્રભાવથી મળેલી તે વસ્તુઓ તેઓને સેંપી દેવી અને તેઓ તેમાંથી જે આહારાદિ વાપરવાનો આદેશ કરે તે જ નિરીહભાવે વાપરવું. એમ કરવાથી ગુરુની કૃતજ્ઞતા સચવાય છે, કર્મોની નિર્જરા થાય છે અને રાગદ્વેષ વગેરે થવાને પ્રસંગ આવતો નથી; ઉપરાંત શરીરનું આરોગ્ય પણ બગડતું નથી. પ્રતિદિન સાત વાર ચિત્યવન્દન ૧. પ્રાતઃકાળે જાગ્યા પછી જગચિંતામણિનું જય વયરાય સુધી, ૨. રાઈપ્રતિકમણમાં વિશાલચનનું, ૩. જિનમંદિરમાં, ૪. પરચખાણ પાર્યા પૂર્વે અને પ. ભજન કર્યા પછી જગચિંતામણિનું જય વીયરાય સુધી, ૬. દૈવસિક
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy