SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સા આઠેય કર્મીની નિર્જરા અને મેાક્ષ થાય એમ જણાવ્યું છે, તેા તે સત્ય જ છે, માત્ર તેવા વિશ્વાસ પ્રગટ કરી, તેવા પ્રણિધાનપૂર્વ॰ક એ ક્રિયા કરવી જોઈએ. એમ પ્રતિલેખના એક આત્મશુદ્ધિનુ (મેાક્ષનુ' ) પ્રધાન અંગ છે એ સિદ્ધ થાય છે. પ્રતિલેખનામાં આરભટા, સ'મર્દા, મુશલી, (અસ્થાન સ્થાપના ), પ્રસ્ફોટના, વિક્ષિપ્તા અને વેદિકાબદ્ધા વગેરે દ્વાષા કહ્યા છે, તે આધ્વનિયુક્તિ, પ'ચવસ્તુક વગેરે ગ્રન્થાથી જાણી લેવા. વમાનમાં પ્રતિલેખનાના વિધિના ક્રમ આ પ્રમાણે છે— સવારની પ્રતિલેખના—રાઇપ્રતિક્રમણ કર્યા પછી સૂર્યોદય પહેલાં દશ પડિલેહણા થાય તે ( સ્પષ્ટ અરુણાદયને પ્રકાશ થાય તે) વેળા પ્રથમ ઇરિ॰ પ્રતિક્રમી, ખમા ઈ, • ઇચ્છા૦ સક્રિ॰ ભગ૰ પડિલેહણ કરુ' ? ' કહી, પ્રથમ મુહપત્તિ પછી આઘા, આસન, કંદોરા અને ચાલપટ્ટોએ પાંચ વસ્તુ ડિલેવી ) પછી કિર૰ પડિ ‘ ઈચ્છકારી ભગ॰ પસાય કરી પડિલેહણા પડિલેહાવાજી' કહી આચાર્ય, સ્થાપનાજી, ગ્લાન, નવદીક્ષિત વગેરેની ઉપધિ પડિલેહી ખમા॰ દઈ ૮ ઇચ્છા॰ ઉપધિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ' કહી મુહપત્તિ ડિલેડ્ડી ખમા॰ ઈ ઈચ્છા૦ ‘ઉપધિ સદિસાહું? ઈચ્છ* * * સાધુને ચેાલપટ્ટો-કંદોરા શરીર સાથે સંબંધ રાખે છે, માટે પાંચમાં તેની ગણતરી છે, અર્થાત્ શરીર ઉપર અવશ્ય રાખવાનાં વસ્ત્રોનું પ્રથમ પડિલેહણ કરવાનું સૂચન છે; તેના ઉપલક્ષણથી સાધ્વીને અવશ્ય પહેરવાને કંચુકે વગેરે પણ સમજી લેવાં. કારણ કે સાડા ડિલેહેલા અને કંચુક પડિલેહણ વિનાને પહેરી રાખવાથી પડિલેહેલા સાડાનુ પડિલેહણ નિષ્ફળ થાય વગેરે સમજવા યોગ્ય છે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy