SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતીતિ થાય છે. જેની પ્રતીતિ થાય તેની જ રુચિ ઉત્પન્ન થાય છે. પછી તેની આવનારૂપ સ્પર્શના થાય છે અને સ્પર્શના પછી પાલન અને તે પછી અનુપાલના થાય-આ જ કમ યુક્તિ અને અનુભવસંગત છે. અનુપ્રેક્ષાથી સૂત્રોનાં ઘણું રહ પ્રકટ થાય છે. શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાર્થ” એ નામને આ ગ્રંથ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ માટે અને વિશેષ કરીને નવદીક્ષિત શ્રમણ-શ્રમણી માટે તો આવશ્યક પાઠપુસ્તક જ છે. અને એ આવશ્યક કિયાનાં સૂત્રો અર્થભાવાર્થ સાથે સમજવાથી ક્રિયામાં પ્રાણ પુરાય છે. અને એવી સફળ ક્રિયા કરવાથી શ્રમણજીવનમાં આનંદને અનુભવ થાય છે. એ રીતે આ ગ્રંથ સાધુ-સાધ્વી વર્ગને માટે ખૂબ જ ઉપયોગી ને ઉપકારક છે એમાં શક નથી. એક રીતે આ ગ્રંથ શ્રમણકિયાનાં સૂત્રોને ગ્રંથ છે, છતાં તેમાંથી જેનધમે પ્રરૂપેલ ચરણકરણનુયોગના મૌલિક પદાર્થોની ચિંતનસામગ્રી પણ મળી શકે એમ છે. આના પઠન-પાઠનથી આવશ્યક ક્રિયાઓમાં પ્રાણનો ધબકાર અનુભવાય, તેવી શુભ કામના. જેન ઉપાશ્રય, જૈનનગર, પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસંજીવનીમાર્ગ, સૂરિજી મહારાજના ચરણરેણું અમદાવાદ–૭ મુનિ પ્રદ્યુમનવિજય ગણી જેઠ વદિ ૧૧, વિ. સં. ૨૦૩૭.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy