SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ ભૂલ વગેરે કરતાં અટકાવ્યો (બચા). “તિરોહિત – એ રીતે વારંવાર બચા-પ્રેરણા આપી. ‘ચિત્તા મમ પ્રતિવના –આપે એ વારંવાર પ્રેરણા કરી તે મને પ્રીતિકર બની છે, અહંકારાદિથી અપ્રીતિકર નથી લાગી, ઉપલક્ષણથી શિક્ષા, સેધના, સારણ, વારણા, પ્રેરણા–એ બધું મને પ્રીતિકર બન્યું છે, એમ સ્વયં સમજી લેવું. એથી જ ‘૩પસ્થિતts' (અન્યૂસ્થિત s૫) –એ આપે પ્રેરણપ્રતિપ્રેરણું કરી તે તે વિષયમાં હું ભૂલ સુધારવા તૈયારઉદ્યમી થયો છું. (મને પૂર્ણ શ્રદ્ધા છે કે, “યુષમા તપતે શિયા'-આપના તપના તેજરૂપી લક્ષ્મીથી અર્થાત્ આપના તપ-તેજના મહિમાથી. ‘તાઃ ચાતુરતાત સંસારવાર ત સિંદૂચ નિત્તષ્યિામિ'-આ ચારગતિરૂપ ચાર છેડાવાળી સંસારરૂપી અટવીમાં કષાયે, ઈન્દ્રિયે અને યોગે વગેરેથી ફેલાયેલા (ફસાયેલા-ભમતા) મારા આત્માનું સંહરણ કરીને અર્થાત્ એ અટવીમાંથી ખેંચી લઈને, તેને હું ઉલ્લંઘી જઈશ અર્થાત્ સંસારરૂપી અટવીને પાર પામીશ. “તિ ' –એ હેતુથી. “સિરસા મનના મરતન વામિ'–પૂર્વે અર્થ કર્યો છે તેમ શિર દ્વારા, મન દ્વારા અને ઉપલક્ષણથી વચન દ્વારા આપને હું વંદન કરું છું, એમ શિષ્ય ગુરુને મહાઉપકાર માનતે કૃતજ્ઞતા દાખવે, ત્યારે ગુરુ કહે, નિતારવાર ”—તમે સંસારસમુદ્રથી અન્ય જીને અથવા તમે કરેલી તમારી પ્રતિજ્ઞાઓને . (વ્રતાદિ નિયમેને) નિસ્તાર (નિર્વાહ કરનારા અને “રા'—સંસારસમુદ્રથી.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy