SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૫૭ ૧પ૭ (વા)-વિશેષ રૂપમાં કહ્યા છે. ‘તાન માવાન'–તે ભાવોને (અને ઉપલક્ષણથી તે ગુણોને પણ), “ દમ”—આ એમ જ છે એવી રીતે સામાન્યથી શ્રદ્ધા કરીએ છીએ, “ઇતિપઘામ”-પ્રીતિ કરવા દ્વારા વિશેષતયા અંગીકાર કરીએ છીએ, રોજામઃ –તે ભાવોમાં વહાલ એટલે (આચરવાની અભિલાષા) કરીએ છીએ, “રામતે તે કહેલી ક્રિયાઓ દ્વારા તે ભાવોને સ્પર્શ કરીએ છીએ, “પયામ:-રક્ષણ કરીએ છીએ, “અનુપાલ્યાઃ —વારંવાર તે ભાવનું રક્ષણ કરીએ છીએ. એ બહુવચનાન્ત પદેથી કર્તારૂપે “અમે” એ પદની યેજના કરવી, અર્થાત્ , તે ગુણો અને ભાવોમાં અમે શ્રદ્ધા, પ્રીતિ, વહાલ, સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરીએ છીએ. એ રીતે તે તે ગુણો અને ભાવોમાં “શ્રેજો प्रतिपद्यमानैः रोचयद्भिः स्पृशद्भिः पालयभिः अनुपाल મિઃ”—ઉપર પ્રમાણે શ્રદ્ધા, પ્રીતિ, વહાલ, સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરતાં અમોએ ‘સત્તર પક્ષી”—આ પક્ષ (પખવાડિયા)માં, ‘યદાવિત’–જે શ્રત બીજાઓને આપ્યું. “તિ –જે સ્વયં ભણ્યા. “gવર્તિત”—જે મૂળસૂત્રથી ગયું (આવર્તન કર્યું). “પૃષ્ઠ'–પૂર્વે ભણેલા સૂત્ર, અર્થ વગેરેમાં શકિત રહેલું વગેરે જે પૂછ્યું. “અનુતિ '–વિમરણના ભયે અર્થનું ચિંતવન કર્યું. અને “અનુપાત્રિત–ઉપર જણાવ્યા પ્રમાણે (ભણાવવાથી, ભણવાથી, આવર્તન કરવાથી, પૂછવાથી અને અર્થચિંતનથી) નિરતિચાર આરાધ્યું હોય. તત્યાચ”—તે અમને (શારીરિક-માનસિક) અશાતા.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy