SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ લખાયેલા આ ગ્રન્થ તેઓને ઉપકારક થશે એવી આશા રાખવી અનુચિત નથી. પુસ્તકમાં શ્રમણક્રિયાનાં સૂત્રેા વગેરેના સંગ્રહ હોવાથી વિશેષતયા તે સાધુ-સાધ્વીને ઉપકારક છે, તેાપણુ ગૃહસ્થધ ના સમ્બન્ધ સાધુધમ સાથે હાવાથી તેને પણ ઉપકારક છે. ગ્રન્થેાક્ત વિષયા ‘ વિષયાનુક્રમ ’ જોવાથી સમજાય તેવા છે, એથી એનું વિવેચન કર્યું નથી. ગ્રન્થ લખવામાં ‘ ધર્માંસંગ્રહ ' ઉપરાન્ત ખીજા પણ ઉપયાગી ગ્રન્થાના આધાર લીધા છે, છતાં એમાં છદ્મસ્થપણાથી કે અનુપયેાગથી જે કંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાયું હાય. તેના મિચ્છા મિ દુક્કડં દઈ ભવ્ય આત્માઓને આ ગ્રન્થને યથાશકય ઉપયાગ કરવા વિનતિ કરુ છું. ઉપરાન્ત જે કંઈ ભૂલ દેખાય તે તેએ લખી જણાવશે એવી આશા રાખું છું. —વિજયભદ્ર કરસૂરિ (પૂ. ખાપજી મહારાજના સમુદાયના)
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy