SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, સકળસંઘહિતિષી, અનેકકાંતદેશનાદક્ષ, પ્રભાવકપ્રવચનકાર, શિબિરોના આદ્યપ્રેરક-વાચનાદાતા, ભાવાચાર્ય, પરમર્ષિ, સુવિશાળગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નું હું સંક્ષિપ્ત જીવનકવન ટ) જન્મ : ચૈત્ર વદ ૬, સંવત ૧૯૬૭ તારીખ ૧૯-૪-૧૯૧૧, અમદાવાદ સંસારી નામ * ': કાંતિલાલ ચીમનલાલ શાહ, માતા – ભૂરીબહેન વ્યાવહારિક અભ્યાસ : ગવર્મેન્ટ ડીપ્લોમેઈટ એકાઉન્ટન્ટ (G.D.A.-C.A સમકક્ષ) પાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કર્સ (ઇંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ - ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈકોર્પોરેટેડ સેક્રેટરીઝ . (ઇંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ ચતુર્થવ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૯૦ આસો વદ-૬ (ઉંમર વર્ષ ૨૩) દીક્ષા : પોષ સુદ-૧૨, સંવત-૧૯૯૧, તા. ૧૬-૧૨-૧૯૩૫, ચાણસ્મા વડી દીક્ષા : મહા સુદ-૧૦, સંવત-૧૯૯૧, ચાણસ્મા ગુરુદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ગણિપદ * સંવત-૨૦૧૨, ફાગણ સુદ-૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના પંન્યાસ પદ : સંવત-૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૨-૫-૧૯૬૦, સુરેન્દ્રનગર આચાર્ય પદ : સંવત-૨૦૨૯, માગસર સુદ-૨, તા. ૭-૧૨-૧૯૭૨, અમદાવાદ ગચ્છાધિપતિ પદ : સંવત-૨૦૪૬, પોષ સુદ-૧૨, તા. ૮-૧-૧૯૯૦, ઈરોડ ૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ : સંવત-૨૦૧૬, આસો સુદ-૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦, કિલકત્તા
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy