SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ नयविंशिका-३ नयत्वस्याप्यभाव एव तत्र, एकस्या अपि कोटेर्निश्चयाभावात् । एतेनानेकान्तवादे बोधस्य संशयत्वमेव, उभयकोट्यवगाहित्वादित्यपास्तं, मनसो डोलायमानावस्थायाः प्रयोजकेन 'वा'शब्देन (विकल्पेन) अघटिततया निश्चयरूपत्वात्, ‘वृक्षः (शाखावच्छेदेन) कपिसंयोगी, (अग्रावच्छेदेन) कपिसंयोगाभाववांश्च' इत्यादिबोधवत् । अत्र संशयत्वमनभ्युपगच्छतस्तत्र तदुद्भावनमज्ञानमूलं मिथ्यात्वोदयविजृम्भितमेव । इत्थञ्च रूपाद्यपायादेः 'जीवो नित्यानित्यः' इत्यादेश्च समस्तवस्तुगमकतयाऽलौकिकं प्रामाण्यं, 'जीवो नित्यः' इत्यादेस्तु तद्वति तत्प्रकारकज्ञानतया सत्यपि प्रवृत्त्यौपयिके लौकिके प्रामाण्येऽलौकिकस्य प्रामाण्यस्याभाव एव, वस्त्वंशमात्रग्राहित्वादिति स्थितम् । ततश्चालौकिकप्रामाण्यापेक्षया 'नयज्ञानं न प्रमाणं, नाप्यप्रमाणं, किन्तु प्रमाणांशः' इत्यपि स्थितम् । तदुक्तं नयोपदेशे - अथेदं नयज्ञानं प्रमाप्रमयोः कुत्रान्तर्भवतीत्याशङ्कय तदुभयविलक्षणमेवेति निश्चिनोति“કે' શબ્દ) હાજર ન હોવાથી અનેકાન્તવાદમાં બોધ નિશ્ચયરૂપ હોવાના કારણે સંશયરૂપ હોતો નથી. જેમકે-વૃક્ષ શાખાવચ્છેદન (શાખાની અપેક્ષાએ) કપિસંયોગી છે અને અગ્રાવચ્છેદન(=અગ્રભાગની અપેક્ષાએ) કપિસંયોગાભાવવાનું છે? આવો બોધ. આ બોધ પણ ઉભયાવગાહી છે જ, પણ એટલા માત્રથી કોઈ એને સંશયરૂપ માનતું નથી, કારણ કે વા(= વિકલ્પ)થી ઘટિત નથી. આ બોધને “સંશયીરૂપે ન માનનાર “જીવ નિત્ય છે, અનિત્ય છે' વગેરે બોધને સંશયરૂપે જાહેર કરે એ એનો અજ્ઞાનમૂલક મિથ્યાત્વોદયનો જ નાચ જાણવો. આમ, રૂપાદિના અપાયાદિ બોધ અને “જીવ નિત્યાનિત્ય છે' વગેરે બોધ સમસ્ત વસ્તુને જણાવનાર હોવાથી અલૌકિક પ્રમાણરૂપ છે જ. “જીવ નિત્ય છે' વગેરે બોધ તદ્વતિ તત્પકારક જ્ઞાનરૂપ હોવાથી લૌકિક પ્રમાણ હોવા છતાં અલૌકિક પ્રમાણ તો નથી જ, કારણ કે વવંશમાત્રનો અવગાહક છે. એટલે જ અલૌકિક પ્રમાણની અપેક્ષાએ નયજ્ઞાન પ્રમાણ પણ નથી, અપ્રમાણ પણ નથી, કિન્તુ પ્રમાણાંશ છે એ વાત પણ નિશ્ચિત થઈ. નયોપદેશમાં કહ્યું છે કે – “હવે, આ નયજ્ઞાનનો પ્રમા કે અપમા શેમાં અન્તર્ભાવ છે ? એવી શંકાના સમાધાન માટે “નયજ્ઞાન આ બન્નેથી વિલક્ષણ છે' એવો નિશ્ચય જણાવે છે - ગાથાર્થ - આ સંશયરૂપ નથી, કારણ કે એક જ કોટિ છે, સમુચ્ચય પણ નથી, વિશ્વમ પણ નથી, કારણ કે યથાર્થ છે, એ પ્રમા પણ નથી, કારણ કે અપૂર્ણ
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy