SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ प्रदेशदृष्टान्तः ३२३ कस्य प्रदेशः इत्यादिदृष्टान्ताः (शास्त्रेषु) ये कथितास्ते (बहुश्रुतैरवश्यं) नयबोधव्युत्पादनार्थ) चिन्त्या । तथा (शास्त्रेषु कथितं) क्रियमाणं कृतं कस्य नयस्य (संमतं) इत्यपि चिन्त्यमिति गाथार्थः । विस्तरार्थस्त्वयं - पूर्वं प्रदेशदृष्टान्तश्चिन्त्यते । तत्र नैगमनयस्तावद् धर्माधर्माकाशजीवस्कन्धानां तद्देशस्य चेति षण्णां प्रदेशमाह । अत्र स्कन्धशब्देन पुद्गलस्कन्धो ग्राह्यः । पुद्गलस्यापि परमाणोरप्रदेशत्वात् पुद्गलं परित्यज्य स्कन्धग्रहणं कृतमिति ध्येयम् ।। स्कन्धप्रदेशाद् देशप्रदेशो नातिरिच्यते, 'दासेन मे खरः क्रीतो दासोऽपि मे खरोऽपि मे' इत्यादिन्यायाद् देशस्य स्वीयत्वेन तत्प्रदेशस्यापि स्वीयत्वाव्यभिचाराद् देशप्रदेशस्य स्कन्धप्रदेशत्वमेवेति ‘पञ्चानामेव प्रदेशः' इत्येवं वक्तव्यमिति सङ्ग्रहनयः । व्यवहारनयस्वाह-पञ्चानां प्रदेशस्तदा स्याद्यदि साधारणः स्यात्, यथा पञ्चानां गोष्ठिकानां हिरण्यमिति। प्रकृते तु न तथा, नैकोऽपि प्रदेशः पञ्चानामपि साधारणः प्राप्यते, किन्तु प्रत्यकेवृत्तिरेव प्रदेश इति ‘पञ्चविधः प्रदेशः' इत्येव कथनीयम् । अत्र सङ्ग्रहनयो यतः આનો વિસ્તરાર્થ આવો જાણવો - પહેલાં પ્રદેશદૃષ્ટાન્તનો વિચાર - એમાં નૈગમનય ધર્મ-અધર્મ-આકાશ-જીવ-સ્કંધનો તથા તેના દેશનો પ્રદેશ કહે છે. આમાં સ્કંધ શબ્દથી પુદ્ગલનો સ્કંધ લેવો. પુદ્ગલ એવો પણ પરમાણુ અપ્રદેશી હોય છે. એટલે કે એના પ્રદેશ હોતા નથી. માટે “પુદ્ગલ' એવો ઉલ્લેખ ન કરતાં ‘સ્કંધ' એવો ઉલ્લેખ અહીં કર્યો છે. સ્કંધના પ્રદેશ કરતાં એના દેશનો પ્રદેશ કાંઈ અલગ નથી હોતો. “મારા દાસે ગધેડો ખરીદ્યો. એટલે દાસ પણ મારો જ છે ને ગધેડો પણ મારો જ છે” આ ન્યાયને અનુસરીને ધર્મ વગેરે માટે દેશ પોતાનો હોવાથી દેશનો પ્રદેશ પણ પોતાનો કહેવામાં કોઈ વ્યભિચારદોષ રહેતો ન હોવાથી દેશનો પ્રદેશ પણ સ્કંધનો જ પ્રદેશ છે. માટે ધર્મ વગેરે પાંચનો પ્રદેશ” એમ કહેવું જોઈએ - આવો સંગ્રહનયનો અભિપ્રાય છે. - વ્યવહારનય તો એમ કહે છે કે – “પાંચનો પ્રદેશ” આવું તો ત્યારે જ કહી શકાય જો કોઈ એક સાધારણ પ્રદેશ પાંચેનો સંબંધી હોય. જેમકે કોઈક ઝવેરાતના પાંચ માલિક હોય ત્યારે એનું એ ઝવેરાત પાંચ જણાનું સાધારણ છે, માટે ‘પાંચનું ઝવેરાત” એમ કહી શકાય છે. પણ પ્રસ્તુતમાં આવું નથી. આવો તો કોઈ એક પ્રદેશ છે જ નહીં, જે ધર્મનો પણ હોય ને એમ અધર્માદિનો પણ હોય. પરંતુ દરેકનો પોતપોતાનો પ્રદેશ છે. તેથી, ‘પાંચનો પ્રદેશ' એમ ન કહેતાં, “પાંચ પ્રકારનો પ્રદેશ’ એમ કહેવું જોઈએ.
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy