SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ नयविंशिका-१७ व्यवस्था प्रतिनियतजन्ममरणादिव्यवहारकृद्भवति, इत्येतावत्पुरस्कृत्य-तात्पर्यविषयीकृत्यायं विवेकः सम्मतौ, यदुत व्यवहारप्रकृतिकं साङ्ख्यदर्शनं सङ्ग्रहप्रकृतिकं च वेदान्तदर्शनमिति वेदान्तप्रकृतिभूतसङ्ग्रहनयेनैकतया विषयीकृतस्यात्मनो भेदकरणेन सङ्ग्रहविषयभेदकत्वलक्षणसमन्वयाव्यवहारप्रकृतिकत्वं साङ्ख्यदर्शनस्य विवक्षितमिति तात्पर्यं, तेन सत्कार्यााशे व्यवहारप्रकृतित्वाभावेऽपि न क्षतिः - इति । सूक्ष्मेक्षिकया विचार्यमाण एतस्मिन् ग्रन्थाधिकारे ज्ञायते यत् - साङ्ख्यसम्मतस्यात्मनानात्वस्योपपादनार्थं सङ्ग्रहनय तात्मविशेषानेकतया सगृह्णाति तेषां वोपपादनार्थमेव श्रीमद्यशोविजयचरणैः साङ्ख्यदर्शनस्य व्यवहारप्रकृतिकत्वं समर्थितमिति । तत्रापि तैः “विवक्षितं' इति यत्कथितं तेनायं विवक्षाविशेष एवेति ज्ञायते । अत एव तैः सङ्ख्यदर्शनसम्मते सत्कार्यााशे व्यवहारप्रकृतित्वाभावकथनद्वाराऽऽशङ्कितस्य नैगमप्रकृतित्वस्य स्वीकारः सूचित एव । ततश्च यदि साङ्ख्यदर्शनसम्मते आत्मनानात्वांशेऽपि नैगमनयप्रकृतिकत्वं कथमप्युपपद्येत तदा साङ्ख्यदर्शनस्य सर्वांशे नैगमप्रकृतित्वसम्भवात् કહેલ છે - “સાંખ્યદર્શનના ગ્રન્થમાં અનેક આત્માઓની વ્યવસ્થા જે કહેલી છે તે પ્રતિનિયત જન્મ-મરણ વગેરે વ્યવહારને સાબિત કરનારી છે. આટલી વાતને નજરમાં રાખીને = પોતાના કહેવાનાં તાત્પર્યનો વિષય બનાવીને સમ્મતિમાં આવો વિવેક કરી દેખાડ્યો છે કે સાંખ્યદર્શન વ્યવહારમકૃતિક છે અને વેદાંતદર્શન સંગ્રહપ્રકૃતિક છે. એટલે વેદાન્તદર્શનની પ્રકૃતિ સમાન સંગ્રહાયે એકરૂપે જોયેલા આત્માઓને સાંખ્યદર્શન જુદા પાડે છે, માટે એ વ્યવહારનયપ્રકૃતિક છે એવી વિવક્ષા કરવામાં આવેલી છે, કારણ કે સંગ્રહનયના વિષયનો ભેદ કરવો એ વ્યવહારનયનું લક્ષણ છે. એટલે સાંખ્યદર્શનમાં સત્કાર્યવાદ વગેરે અંશમાં વ્યવહારનયને અનુસરવાપણું ન હોય તો પણ વાંધો નથી.” આ ગ્રન્થાધિકારને સૂક્ષ્મક્ષિકાથી વિચારવામાં આવે તો જણાય છે કે – સાંખ્યદર્શનને માન્ય આત્માની અનેકતાને સંગત કરવા માટે, અથવા સંગ્રહનય જે આત્મવિશેષોનો એક આત્મસામાન્યરૂપે સંગ્રહ કરે છે તે અનેક આત્મવિશેષોને સંગત કરવા માટે જ શ્રીમદ્ યશોવિજયજી મહારાજે સાંખ્યદર્શન વ્યવહારપ્રકૃતિક છે એવી વાતનું સમર્થન કર્યું છે. વળી એ સમર્થનમાં પણ તેઓ શ્રીમદે “વિવક્ષિત” એમ જે કહેલ છે એનાથી આ પણ જણાય છે કે આ એક વિચક્ષાવિશેષ જ છે. એટલે જ તેઓશ્રીએ સાંખ્યદર્શનને માન્ય સત્કાર્યવાદ વગેરે અંશમાં વ્યવહારનયપ્રકૃતિત્વનો અભાવ કહેવા દ્વારા, આશંકિત એવી નૈગમનયપ્રકૃતિકતાનો સ્વીકાર સૂચવી જ દીધો છે. એટલે સાંખ્યને માન્ય આત્મનાના–અંશમાં પણ જો નૈગમનયપ્રકૃતિકત્વ કોઈપણ રીતે સંગત થઈ જાય તો
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy