SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પ્રથમોપશમસમ્યક્ત્વપ્રાપ્તિ અધિકાર હે તે પૂર્વે જો ફરી સમ્યક્ત્વ પામે તો અવશ્ય ક્ષાયોપજ઼મક સમ્યક્ત્વ પામે છે અને ઉદયાયોગ્ય સ્થિતિ સત્તામાં રહે ત્યાર પછી જો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો અવશ્ય ત્રણ કણ કરીને પ્રથમોપથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, ક્ષાયોપમિકસમ્યક્ત્વ પામી ન શકે. પ્રશ્ન - કેટલી સ્થિતિ ઉદયને અયોગ્ય થાય છે ? જવાબ – પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બ્યૂન એક સાગરોપમ જેટલી મિશ્રમોહનીયની સ્થિતિનો જઘન્યથી ઉદય હોય છે. તેથી ભૂત તેની સ્થિતિ ઉદયને અયોગ્ય હોય છે, કેમકે મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણ્ણા એકેન્દ્રિયપણામાં ઉલના કરી સંજ્ઞીપંચેન્દ્રિયમાં આવેલ જીવને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જ્યૂન સાગરોપમ જેટલી ઉદ્દીરાકરણમાં કહીં છે, તેથી મિશ્રમોહનીયની તેના કરતા વ્યૂન સ્થિતિ ઉદયને અયોગ્ય છે. કર્મપ્રકૃતિ ઉદીણાકાતી ગા. ૪૦ ની ચૂર્ણિમા કહ્યુ છે કે - ‘‘પતિોવમક્ષ નં અસંહેતિમાનેળ ઝાં ૩દ્ધિ पल्लासंखियभागूणुदहिं तारिसेणं सम्मामिच्छत्तसंतकम्मेणं एगिंदिएहिंतो आगतो एगिंदियागओ तस्स एगिंदिएहिंतो आगयस्स जीवस्स अंतोमुहुत्तेणं सम्मामिच्छत्तं अणुदीरणातोग्गं भवति ि तंमि समए सम्मामिच्छत्तं पडिवण्णस्स 'मिस्से' त्ति सम्मामिच्छदिट्ठिस्स चरिमसमए सम्मामिच्छत्तस्स जहण्णिया ठिति - उदीरणा होति, एगिंदियजहण्णठितिसंतकम्मस्स हेट्ठा उ ठिया ठिती उदीरणाए अपातोग्गा भवति । " વળી ત્રસકાયમાં રહી ઉલના કરતા જીવને આશ્રયાઁ મિશ્રમોહનીયની ઉદયને અયોગ્ય સ્થિતિ તેથી ધક છે. કેમકે નહીંતર મિશ્રમોહનીયતા જઘન્ય ઉદીરણા એકેન્દ્રિયમાંથી આવેલ જીવને કહેવાની જરૂર નહોતી. પરંતુ એકેન્દ્રિયમાંથી આવેલ જીવને મિશ્રમોહતીયની જઘન્ય ઉદારણા કહી છે. માટે ત્રસકાયમાં રહી ઉલના કરતા જીવને મિશ્રની ઉદયને અયોગ્ય સ્થિતિ તેથી વધારે હોય છે. તેવી જ ચૈતે મિથ્યાત્વગુણસ્થાનકે ત્રસકાયમાં હીં ૧ ધવલામાં પણ આ વાત કહી છે - ‘“સમ્મામિચ્છત્તÆ નન્નાતિવિીરો જો હોવિ ? નો अट्ठावीससंतकम्पिओ मिच्छाइट्ठी एइंदियं गंतूण तत्थ पलिदोवमस्स असंखेज्जदिभागमेत्तकालेण सम्मत्तसम्मामिच्छत्ताणि उवेल्लिय तदो तसेसु उववण्णो, तत्थ अंतोमुहुत्तमच्छिय पलिदोवमस्स असंखेज्जदिभागेणुणसागरोवमट्ठिदिसंतकम्मेण सह सम्मामिच्छत्तं पडिवण्णो तस्स चरिमसमयसम्मामिच्छाइट्ठिस्स નહળિયા ધ્રુિવિનવીરા ।'' - ધવલા, પુસ્તક ૧૫મુ, પૃ. ૧૧૨. ૨. ત્રસકાયમાં રહી ઉદ્દલના કરતા જીવને મિશ્રમોહનીયની ઉદયને અયોગ્યસ્થિતિ સાગરોપમ પૃથ પ્રમાણ ધવલામાં કહી છે - ‘“તમેયુ ચેવ વ્યેવિય સમ્મામિચ્છન્ન બિળ ખીલે ? ન, પÍવિભુ उव्वेलिदसम्मामिच्छित्तट्ठिदिसंतकम्मस्सेव पलिदोवमस्स असंखेज्जदिभागेण ऊण सागरोवममेत्तट्ठिदिसंतकम्मे सेसे सम्मामिच्छत्तग्गहणपाओग्गस्सुवलंभादो । जो पुण तसेसु एइंदियट्ठिदिसंतसमं सम्मामिच्छत्तं कुणइ સો પુળ્વમેવ સરોવમવુધત્તે મેસે ચેવ તતપાોળો હોવિ - ધવલા, પુસ્તક ૧૫મુ, પૃ. ૧૧૨.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy