SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ઉપશમનાકરણ ભાગ-૧ પ્રતિસમય અમૂક દલિકો ખાલી કરે છે. એમ કરતા જ્યારે અંતઃકક્રિયાકાળ પૂર્ણ થાય છે તે સમયે અંતઃકરણના સર્વલિકો ખાલી થઈ જાય છે અને મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયની એકાલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ બાકી રહે છે. અંતઃકરણ આયામ : ગુણિિનક્ષેપ અપૂર્વકરણ અને નિવૃત્તિકરણથી કંઈક અધિક કાળમાં છે. એટલે અનિવૃત્તિકરણની ઉપર જેટલા સ્થાનોમાં ગુણિિનક્ષેપ થયો છે તે ગુણશ્રેણિશૌર્ષ કહેવાય છે. સમ્યક્ત્વમોહનીયતું તે ગુણશ્રેણિશૌર્ષ અને બીજી ઉપર તેથી સંખ્યાતગુણ સ્થિતિ અંતઃકરણભૂમિ છે (એટલે કે આટલા િિતસ્થાનોમાંથી દર્શત્રિકતા દલિકોનો અભાવ કરે છે) જ્યારે મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદયાલિકા ઉપરની બિતાવશેષ સઘળી ગુણશ્રેણિ તથા તેનાથી સંખ્યાતગુણી સ્થિતિ અંતઃકરણભૂમિ છે. તાત્પર્ય એ છે કે - અંતકરણભૂમિમાં સમ્યક્ત્વમોહાયના ગુણશ્રેણિનું શીર્ષમાત્ર આવેલુ હોય છે. જ્યારે મિથ્યાત્વમોહતાીય અને મિશ્રમોહનીયની ઉદયાલિકા ઉપરđી સંપૂર્ણ ગુણશ્રેણી આવેલી હોય છે, કેમકે મિથ્યાત્વમોહનીય-મિશ્રમોહનીય અનુદયવતી પ્રકૃતિ હોવાથી ઉદયાલિકામાં તેનો ગુણિિતક્ષેપ થતો નથી અને પ્રથમ સ્થિતિ આલિકા પ્રમાણ હોવાથી ઉદયાલિકા ઉપર અંતઃકરણ કરે છે એટલે મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયની સઘળી ય ગુણòણ અંતઃકરણના દલિકોની સાથે જ ઉકેાય છે અને સમ્યક્ત્વમોહનાચતું ગુણશ્રેણિશીર્ષ અંતઃકરણના દલિકોની સાથે ઉકેાય છે. અંતકા પ્રક્ષેપવિધિ : ત્રણેતા અંતઃકરણના દલિકો સમ્યક્ત્વમોહનીયની પ્રથમ સ્થિતિમાં નાખે છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકણ ગા. ૩૩ની ચૂર્ણિમાં કહ્યું છે - “િિરષ્નમાળ નિયં સમ્મત્તસ્ત્ર પઢહિતીતે ચેવ છુમતિ ।'' બન્ને ટીંકામાં પણ જણાવ્યું છે - ‘‘ઉત્ઝીયમાાં ચ નિમન્નારમત્યું ત્રયાળામપિ સમ્યક્ત્વપ્રથમસ્થિતૌ પ્રક્ષિપત્તિ ।'' અહીં ત્રણેના દલિકો સમ્યક્ત્વમોહનીયની પ્રથમ સ્થિતિમાં જ પડે, છે તેનું કારણ એમ લાગે છે કે મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની પ્રથમ સ્થિતિ આલિકામાત્ર છે. તેથી તેમાં દલપ્રક્ષેપ થાય નહીં અને જે પ્રકૃત્તિઓનો બંધ થતો ન હોય તેના અંતઃકરણના દલિક બીજી સ્થિતિમાં ન ખાય અને અહીં દર્શનમોહનીયનો બંધ થતો નથી તેથી અંતઃકરણના દલિકોનો બૌજી સ્થિતિમાં પણ પ્રક્ષેપ ન થાય એટલે ત્રણેતા અંતઃકરણના દલિકો સમ્યક્ત્વમોહનીયની પ્રથમ સ્થિતિમાં જ નંખાય છે. १. " अंतरद्विदीसु उक्कीरिज्जमाणं पदेसग्गं बंधाभावेण विदियट्ठिदिए ण संछुहदि । सव्वमाणेदूण સમ્મત્તÆ પદનાિવીણ્ િિવશ્વવવિ'' -જયધવલા પૃ. ૧૮૧૪. ત્રણે દર્શનમોહનીયના બીજી સ્થિતિના દલિકો જે ઉકેરાય છે તેને સમ્યક્ત્વમોહનીયની પ્રથમસ્થિતિમાં ગુણશ્રેણિરૂપે તથા સ્વસ્થાનમાં પણ અતિત્થાપનાવલિકા વર્જિત સર્વસ્થિતિમાં નાંખે, પરંતુ અન્તરમાં ન નાંખે એમ જયધવલામાં જણાવ્યુ છે “सम्मत्तस्स विदियट्ठिदिपदेसग्गमोकड्डियूण अप्पणो पढमट्ठिदीए गुणसेढिसरूवेण णिक्खिवदि । एवं
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy