SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ઉપશમનાકરણ ભાગ-૧ ત્યાં તે ગુણ ક્ષયોપણમભાવે કહેવાય. માટે જ મોહનીયનો વિપાકોદય હોવા છતા ક્ષાયોપńમક સમ્યક્ત્વ કહેવાય છે અને તેવી જ રીતે અહીં પણ સંજ્વલન ચતુષ્ક અને નવ નોકષાયનો ઉદય હોવા છતા તેના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોવાથી ક્ષારોપમિક ચારિત્ર કહેવાય છે. ઉપશમચારિત્ર અને ક્ષાયિકચારિત્રનો અધિકાર આગળ ઉપશમણિ અને ક્ષપકણિતા અધિકારમાં વર્ણવવામાં આવશે. ક્ષારોપમક ચારિત્રનો ઔધકાર અહીં જણાવવામાં આવે છે. (૪) પ્રાપ્તિ :- મિથ્યાષ્ટિ જીવ ઉપશમ સમ્યક્ત્વ સાથે ક્ષાયોપમિક સંયમ પામે છે, તેનો અધિકાર પૂર્વે પ્રથમોપથમ સમ્યક્ત્વમાં કહેવાઈ ગયો છે. મોહનીસની ૨૮ની સત્તાવાળો મિથ્યાષ્ટિ જીવ ક્ષાયોપમક સમ્યક્ત્વ સાથે ચારિત્ર પામવાને માટે તથા ક્ષારોપર્શમક સમ્યગ્દષ્ટિ અવિત કે દેવિત જીવ ચારિત્રની પ્રાપ્તિ માટે બે કરણ કરે છે. કણની પૂર્વાવસ્થાનું વર્ણન યથાયોગ્ય ચૈતે તથા બે કરણનું વર્ણન દેવિસ્તૃત પ્રાપ્તિમાં કહ્યુ તે પ્રકારે અહીં પણ સમજવુ. ત્યાં અપૂર્વકરણ પૂર્ણ થતા અનંતર સમયે દેવિરતિની પ્રાપ્તિ કરે છે એને બદલે અહીં સવિર્સતની પ્રાપ્તિ કરે છે એમ કહેવુ. તથા ત્યાં દેર્શાવતિની પ્રાપ્તિને યોગ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બન્ને હતા, અહીં સર્વાવતિની પ્રાપ્તિ એકલા મનુષ્યને જ થાય છે એમ સમજવુ. તથા અપૂર્વકર્ણ પૂર્ણ થયા બાદ અનંત સમયે સર્વવતિની પ્રાપ્તિના પ્રથમ સમયથી જે અર્વાસ્થત ગુણશ્રેણી કરે છે તે ગુણશ્રેણી કાળની અપેક્ષાએ દેવિતની ગુણશ્રેણીથી સંખ્યાતગુણહીન આયામવાળી છે. જ્યારે દલિકની અપેક્ષાએ અસંખ્યગુણ છે. નવ્યશતકની ટીકામાં દેવેન્દ્રસૂરિ મ. આ વસ્તુ જણાવી છે, જેનો પાઠ આગળ દેર્શાવતિના અધિકારમાં બતાવ↑ ગયા છીએ. (૩) અપૂર્વકરણ સંચત ઃ- સંયમની પ્રાપ્તિ પછી અન્તર્મુહૂર્ત સુધી જીવ પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિમાં વધતો જાય છે અને ત્યાં સુધી એ જીવ અપૂર્વકરણ સંયત કહેવાય છે. કષાયપ્રાભૂતપૂર્ણિમાં કહ્યુ છે - “તો પમસમયસંજ્ઞમહુડિ સંતોમુદ્દુત્તમાંતમુળાવ્ चरित्तलद्धीए वड्ढदि । जाव चरित्तलद्धीए एगंताणुवड्डीए वड्डदि ताव अपुव्वकरणसण्णिदो મતિ 1'' - પૃ. ૧૪૯૮ અપૂર્વકરણ સંયતના કાળમાં સ્થિતિઘાત-સઘાત ચાલુ રહે છે. તથા પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ લિકો લઈ અર્વાસ્થત આયામવાળી ઉદયાલિકાની ઉપર ગુણશ્રેણી થાય છે. ૧. "कथं खओवसमिया लद्धि ? चदुसंज्वलननवनोकसायाणं देसघादिफद्दयाणमुदण संजमुप्पत्तीदो । कधमेदेसिं उदयस्स खओवसमववएसो ? सव्वघादिफद्दयाणि अनंतगुणहीणाणि होण देसघादिफद्दयत्तणेण परिणमिय उदयमागच्छंति । तेसिं अणंतगुणहीणत्तं खओ णाम । देसघादिफद्दयसरुवेणवट्ठाणमुवसमो । तेहिं खओवमसमेहिं संजुत्तोदओ खओवसमो णाम । तदो समुप्पण्णो संजमो वि तें જીઓવમિઓ ।''
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy