SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ३० வீங்கின் 'तत्वरुचि' टीकया परिमंडिता ക સૂરિપુરંદર, શ્રી હરિભદ્રસૂરિમહારાજે યોગદૃષ્ટિસમુચ્ચયમાં યોગની આઠ દૃષ્ટિ વર્ણવેલી છે. ત્યાં આઠમી પરાર્દષ્ટિમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ સ્વીકારી છે. સ્પષ્ટ છે, કેવળજ્ઞાન આવે એટલે ક્ષાયિક ભાવના ગુણોની જ વિદ્યમાનતા રહે. હવે એ ઉલ્લેખનીય છે કે પરાર્દષ્ટિના બોધને પ્રસ્તુત ગ્રંથમાં ચંદ્રજ્યોત્સ્નાનું દૃષ્ટાંત અપાયેલું છે. આમ, ઉપરોક્ત ચર્ચા પરથી અહિં અરિહંતના ગુણ માટે પ્રયોજાયેલું ચંદ્રનું દૃષ્ટાંત અર્થગંભીર છે એ નક્કી થયું. (૩) મન પિ જેવું ચંચળ છે. ચપળ મનને બાંધી રાખનારી સાંકળ અરિહંતના ગુણો છે. મતલબ, એ ગુણો પ્રત્યેનો સમર્પણભાવ છે. (૪) આજ્ઞારૂપી અમૃતપાનની ઉત્કંઠા એટલે જિનવચનના અવગાહનની તલપ. પરબ્રહ્મની રતિ એટલે વિશુદ્ધ આત્મરમણતા. D * અવતળિા : ईशकृपां स्वीकुर्वन् मन्मथनिग्रहाय च प्रार्थयन्नाह— * ભાવાર્થ : વીતરાગની કૃપાનો સ્વીકાર અને કામના નિગ્રહની પ્રાર્થના હવેના શ્લોકમાં થઇ છે. एतावतीं भूमिमहं त्वदङ्घ्रि- पद्मप्रसादाद् गतवानधीश ! । हठेन पापास्तदपि स्मराद्या ही मामकार्येषु नियोजयन्ति ॥ ११ ॥ અન્વય : हे अधीश ! त्वदङ्घ्रिपद्मप्रसादादहं एतावतीं भूमिं गतवान्, तदपि स्मराद्याः पापाः मां हठेनाSर्येषु नियोजयन्ति ॥ * શબ્દાર્થ : • અધીશ!=દેવાધિદેવ ♦ સ્પ્રિં=ચરણ - પદ્મ=કમળ ♦ પ્રસા=કૃપા * ત્વવિદ્મપદ્મપ્રભાવ=તારા ચરણકમળની કૃપાથી • પતાવતીપ્=આટલી * ભૂમિ=ભૂમિને / કક્ષાને ♦ તવા=પામેલો (છું) • સ્મરાઘા:=કામ વિગેરે <> હેન=બળાત્કારે ♦ મામુ=મને • બાર્યેષુ=અનુચિત કાર્યોમાં ♦ નિયોનયન્તિ=ગોઠવે છે
SR No.005788
Book TitleAatmninda Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherNavkar Aradhana Bhavan
Publication Year2008
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy