SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मनिंदाद्वात्रिंशिका G+ အာ च्छंदतया मिथ्याच्छंदतया वा । अन्यथा भवलङ्घनं तु दूरे, योगच्छंदेनैवाऽगम्याऽन्ते संसारचक्रे आत्मनो निमज्जनं भावि स्वच्छन्दत्वाद् मिथ्याच्छन्दत्वाद् वा । २१ અહં ‘ત્યાં’ મળવાં, ‘આશ્રિતોઽસ્મિ' શરાડ તોઽસ્મિ । હ્રીદશોઽહં ? ‘મુક્ત્તિ વિયાસુ:' મોક્ષાયાડમિનાપુ: । ‘વાયોરે:' રત્નત્રયાઽપહાર રાસ્વભાવે ોધ-માન-માયા-લોભૈઃ । ‘જીમ્પ્યમાન’ છાઘમાનં । ‘મે’ મમ, ‘રત્નત્રયં' વર્શન-જ્ઞાન-સંયમેતિ સંજ્ઞાભંસ્તુતો મુળસમુવાય:, મેતવું - વર્ણન-જ્ઞાનचारित्राऽऽ सेवनेषु जिनोक्तसमग्रयोगपन्थाः समाविष्टः, तत्परिणतिरेवाऽऽत्मधनम्, अतस्तेभ्यो ' र ' - मिति संज्ञा दीयते । ‘तद्’ पूर्वोक्तं लुम्प्यमानं रत्नत्रयं, 'किमुपेक्षसे ?' केन प्रयोजनेन न हि त्रायसे ? | * ટીકાનો ભાવાર્થ : (૧) મવાડવીનફ્ફનસાર્થવાદ ! પદની ઉંડી વિચારણા અત્રે આ રીતે પ્રસ્તુત થઇ છે : સાર્થવાહ વિના એટવી પસાર કરવા નીકળનારો વધ-બંધન વિગેરે સેંકડો આપદામાં ફસાઇ જાય છે તેમ જિનવચનને કર્ણધાર બનાવ્યાં વિના ભવઅરણ્યના સામે કિનારે પહોંચવા નીકળેલો યોગી જેનો અંત ક્યાંય દેખાતો નથી એવા અનંત સંસારમાં ડૂબી જાય છે. જિનવચનથી નિરપેક્ષયોગ યા તો સ્વૈચ્છદતાનો વિલાસ બની જાય છે કે પછી મિથ્યાચ્છંદથી ગ્રસિત થઇ જાય છે. મિથ્યાછંદ અને સ્વચ્છંદતા સમગ્ર સાધનામાર્ગને સંસારવૃદ્ધિનું સાધન બનાવી દેનારા દુષ્ટતમ તત્ત્વો છે માટે આ બે દુષ્ટ તત્વોથી બચતાં રહેવું આત્માર્થી માટે અત્યંત જરૂરી છે. ઉપરોક્ત બન્નેય તત્ત્વોથી બચવા માટે જિનવચનનું પારતંત્ર્ય સ્વીકારવું પડે છે. સંસાર અટવીનું ઉલ્લંઘન કરવું છે તો જિનરાજને સાર્થવાહ તરીકે સ્વીકારી લો ! (૨) રત્નત્રય એ તો જ્ઞાન-દર્શન અને ચારિત્ર નામના આત્મગુણોની ટૂંકી સંજ્ઞા છે. પ્રશ્ન એ છે કે દર્શન-જ્ઞાન અને ચારિત્રને ‘રત્ન’ની ઉપમા કેમ આપવામાં આવી ? સમાધાન પ્રસ્તુત છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં વીતરાગ ભાષિત સમગ્ર યોગમાર્ગ સમાયેલો છે. આ ત્રણની આરાધનાના માધ્યમે દર્શન વિગેરે ગુણની જે નિર્મળ પરિણતિ પ્રાપ્ત થાય છે તે સાચે જ આત્મસંપત્તિ સ્વરૂપ છે. આથી આ ત્રણેય ગુણોને રત્નની ઉપમા આપવામાં આવી છે. (૩) આત્મસંપત્તિ જેવા દર્શન-જ્ઞાન-સંયમને લૂંટી જવાનું કામ ક્રોધ, માન, માયા અને લોભ કરે છે માટે આ ચાર કષાયોને ચોરની ઉપમા અપાયેલી છે. GN * અવતળિા : भक्तौ पापानुबन्ध एवोत्कटोऽन्तरायकर इति वर्णयन्नाह
SR No.005788
Book TitleAatmninda Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherNavkar Aradhana Bhavan
Publication Year2008
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy