SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ २. सर्वेभ्यो जीवेभ्यो हिताः सार्वास्ते च ते साधवश्च । રૂ. સાર્વસ્થ વા બહતો ન તુ બુદ્ધાવે: સાધવઃ । ४. सर्वान् वा शुभयोगान् साधयन्तिकुर्वन्ति । ५. सर्वान् वा अर्हतः साधयन्ति तदाज्ञाकरणादाराधयन्ति प्रतिष्ठापयन्ति वा दुर्नयनिराकरणादिति सर्व साधवः सार्व साधवो वा । ६. श्रव्येषु श्रवणार्हेषु वाक्येषु साधवः श्रव्यसाधवः । ७. सव्येषु वा सव्यानि दक्षिणानि अनुकूलानि यानि कार्याणि तेषु निपुणाः सव्य साधवः । ८. अपरिशेषसर्वतोपदर्शनार्थमुच्यते लोके, मनुष्यलोके नतु गच्छादौये सर्वसाधवस्तेभ्यो નમઃ । ९. सम्यग् ज्ञानदर्शनचारित्रादिभिरात्मशक्तिभिः साधयन्ति मोक्षमार्गमिति साधवः । જ્ઞાનશક્તિ એટલે વિશિષ્ટમતિ, દર્શનશક્તિ એટલે નિરાગ્રહવૃત્તિ, ચારત્રશક્તિ એટલે ન્યાયબુદ્ધિ અને તપશક્તિ એટલે તિતિક્ષાવૃત્તિ. આ ચાર પ્રકારની આત્મશક્તિઓ વડે ધર્મને, પ્રેમને, આત્મૌપમ્યભાવને, પરમાત્મતત્ત્વને, બ્રહ્માત્મકયલક્ષ્યને સાધનારા માટે સાધુ-સાધુનો ધર્મ, દાન-દયા-જ્ઞાન અને ધ્યાન, દાન અને દયા આત્મૌપમ્યવૃત્તિને ટકાવનારા છે. જ્ઞાન અને ઘાન બ્રહ્માત્મઐક્યભાવને પુષ્ટ કરે છે, અનુસંધાન કરી આપે છે. ભાવનમસ્કાર નમો એ ધનુષ્ય છે. આત્મા એ બાણ છે. અરિહંત એ લક્ષ્ય છે. અપ્રમત્ત બનીને નવકારરૂપી ધનુષ્ય વડે આત્મપ્રયત્નરૂપી બાણથી પરમેષ્ઠિરૂપી લક્ષ્યને વીંધવું જોઈએ, તો સાચો ભાવનમસ્કાર થાય. સર્વજીવો સુખ પામો અને દુઃખથી મુક્ત થાઓ. બધા જીવો-મુક્ત થાઓ. અવ્યાબાધ સુખ પામો. એ ભાવનાપૂર્વક નવકારમંત્રનો જાપ માંદગીમાં કે મરણ વખતે જે કોઈ કરે, તે સદ્ગતિ અવશ્ય પામે અથવા નિરોગી અને દીર્ઘાયુષી બને એમાં કોઈપણ જાતનો સંદેહ નથી. ૫૪ • ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy