SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૩ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અનુવાદ :- પંચમીથી વિધાન કરવામાં આવે તે પ્રત્યય કહેવાય છે. આથી બંને પ્રકારે પંચમીનો સંભવ હોતે છતે અર્થાત્ પંચમી પછી પણ પ્રત્યય આવી શકે અને પંચમી પહેલા પણ પ્રત્યય આવી શકે. આથી પ્રત્યયનું સ્થાન પ્રકૃતિની આગળ પણ સંભવી શકે અને પ્રકૃતિની પાછળ પણ સંભવી શકે છે. આમ બંને પ્રકારે પ્રત્યય સંભવતો હોવાથી પરઃ (૭/૪/૧૧૮) પરિભાષાથી પ્રત્યય, પ્રકૃતિથી પરમાં જ આવે છે એવું નક્કી કરાય છે. જો પ્રત્યય પ્રકૃતિથી પરમાં આવે છે તો આગમમાં સ્વરથી પૂર્વમાં મૈં અન્ત થાય છે, એ પ્રમાણે પણ શા માટે પ્રાપ્ત થતું નથી ? તેના જવાબમાં કહીએ છીએ કે, “અનુત્િ” એવા વ્યંજનાન્ત ધાતુના ‘‘ન્’’નો કિત્ અને કિત્ પ્રત્યયો પર છતાં “નો વ્યગ્નનસ્યા...” (૪/૨/૪૫) સૂત્રથી ઉપાન્ય “”નો “તુ” થાય છે. હવે જો ઉત્િ ધાતુમાં આગમ સ્વરની પૂર્વમાં આવે તો નદ્ ધાતુમાં “”નો આગમ થતાં આ પ્રમાણે “”ની અવસ્થા થશે - ન્ + આગમનો “” + ઞ + =નર્. અહીં આ પ્રમાણે સ્વરની પૂર્વમાં નો આગમ કરવામાં આવે તો ઉપાજ્યમાં સ્નો સંભવ જ નથી, કારણ કે ઉપાજ્યમાં તો “અ” છે. વળી આમ થાય તો અનુત્િ એવા કથનની આવશ્યકતા જ નથી, છતાં પણ અનુતિ: શબ્દ (૪/૨/૪૫) સૂત્રમાં લખ્યો છે, તેથી જ જણાય છે કે સ્વરથી પર જ મૈં અન્ન સ્વરૂપ આગમ થાય છે. ॥ अष्ट त्रिंशत्तमम् सूत्रम् समाप्तम् ॥ सूत्रम् - डत्यतु सङ्ख्यावत् । १ o ૫ ૨૧ ॥ -: તત્ત્વપ્રકાશિકા : डतिप्रत्ययान्तमतुप्रत्ययान्तं च नाम सङ्ख्यावद् भवति, एक - द्व्यादिका लोकप्रसिद्धा सङ्ख्या, तत्कार्यं भजत इत्यर्थः । -: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ : ‘‘વ્રુતિ’” પ્રત્યયાન્તવાળું અને ‘“તુ” પ્રત્યયાન્તવાળું નામ સંખ્યા જેવું થાય છે. એક, બે વગેરે આદિમાં છે જેને એવો સમૂહ લોકપ્રસિદ્ધ એવી સંખ્યા થાય છે. “રુતિ” અને “ઋતુ”
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy