SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः १ देवस्थितिः संवासः कषायाश्च २४८-२४९ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ आसवदारावाए, तह संसारासुहाणुभावं च । भवसंताणमणंतं, वत्थूणं विपरिणामं च ॥४४॥ __ [संबोध प्रकरण १४०५ त्ति] મિથ્યાત્વાદિ આશ્રવઢારોનું ચિંતન તે અપાયાનુપ્રેક્ષા, સંસારનું અશુભપણું ચિંતવવું તે સંસારાનુપ્રેક્ષા, અનંત ભવપરંપરાનું ચિંતન તે અનંતવૃત્તિતાનુપ્રેક્ષા અને વસ્તુઓના વિવિધ પરિણામનું ચિંતન તે વિપરિણામાનુપ્રેક્ષા. (૪૪) /ર૪૭l. ધ્યાનથી દેવપણું પણ પ્રાપ્ત થાય તેથી દેવસ્થિતિસૂત્રને કહે છે– चठव्विहा देवाण ठिती पन्नत्ता, तंजहा–देवे णाममेगे १, देवसिणाते नाममेगे २, देवपुरोहिते नाममेगे ३, देवपज्जलणे नाममेगे ४। चउव्विधे संवासे पन्नत्ते, तंजहा–देवे णाममेगे देवीए सद्धिं संवासं गच्छेज्जा, देवे णाममेगे छवीते सद्धिं संवासं गच्छेन्जा, छवी णाममेगे देवीए सद्धिं संवासंगच्छेज्जा, छवी णाममेगे छवीते सर्द्धि संवासं गच्छेज्जा ।।सू० २४८॥ चत्तारि कसाया पन्नत्ता, तंजहा–कोधकसाए, माणकसाए, मायाकसाए, लोभकसाए,एवं णेरइयाणं जाव वेमाणियाणं २४। चउपतिहिते कोधे पन्नत्ते, तंजहा–आतपतिहिते, परपतिहिते, तदुभयपतिहिते, अपतिहिते, एवं रइयाणं जाव वेमाणियाणं २४। एवं जाव लोभे, वैमाणियाणं २४। चउहि ठाणेहि कोधुप्पत्ती सिता, तंजहाखेत्तं पडुच्चा, वत्थु पडुच्चा, सरीरं पडुच्चा, उवहिं पडुच्चा। एवं णेरइयाणं जाव वेमाणियाणं २४। एवं जाव लोभे वेमाणियाणं २४। चठव्विधे कोहे पन्नत्ते, तंजहा-अणंताणुबंधिकोधे, अपच्चक्खाणे कोधे, पच्चक्खाणावरणे कोधे, संजलणे कोधे। एवं णेरइयाणं जाव वेमाणियाण २४ । एवं जाव लोभे वेमाणियाणं २४, चउव्विहे कोधे पन्नत्ते, तंजहाआभोगणिव्वत्तिए, अणाभोगणिव्वत्तिते, उवसंते, अणुवसंते। एवं नेरइयाणं जाव वेमाणियाणं २४। एवं जाव लोमे जाव वेमाणियाणं २४ ॥ सू० २४९॥ (મૂળ) ચાર પ્રકારે દેવોની સ્થિતિ-મર્યાદા કહેલી છે, તે આ પ્રમાણે—કોઈએક સામાન્ય દેવ છે ૧, કોઈએક સ્નાતક(પ્રધાન) દેવ છે ૨, કોઈક શાંતિકર્મ કરનાર પુરોહિત દેવ છે ૩ અને કોઈએક પ્રજવલન દેવ એટલે ભાટ ચારણની જેમ અન્ય દેવોની પ્રશંસા કરનાર દેવ છે ૪. ચાર પ્રકારે સંવાસ (મૈથુન) અર્થે પુરુષ અને સ્ત્રીનું એકત્ર વસવું કહેલ છે, : 'તે આ પ્રમાણે–૧. કોઈએક દેવ દેવીની સાથે સંવાસ કરે (ભોગ કરે), ૨, કોઈએક દેવ છવી-નારી અથવા તિર્યંચણીની સાથે સંવાસ કરે, ૩. કોઈએક છવી-નર અથવા તિર્યંચ, દેવીની સાથે સંવાસ કરે અને ૪. કોઈએક છવી-મનુષ્ય કે તિયચ, મનુષ્યણી કે તિર્યંચણી સાથે સંવાસ કરે. ર૪૮ ચાર કષાયો કહેલા છે, તે આ પ્રમાણે-ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય અને લોભ કષાય. એ ચાર કષાય નિરયિકને હોય યાવતું વૈમાનિકને ચાર કષાયો હોય. ચાર સ્થાન (ભાવ) માં રહેનારો ક્રોધ કહેલ છે, તે આ પ્રમાણે-૧. પોતાના અપરાધથી પોતાને વિષે થયેલ ક્રોધ તે આત્મપ્રતિષ્ઠિત, ૨, બીજાના વચનથી થયેલ ક્રોધ અથવા બીજા પ્રત્યે થયેલ ક્રોધ તે પરપ્રતિષ્ઠિત, ૩. બન્નેથી (કંઈક પોતાથી અને કંઈક પરના નિમિતથી) થયેલ ક્રોધ તે તદુભયપ્રતિષ્ઠિત અને ૪. કંઈ પણ કારણ સિવાય ક્રોધના ઉદયથી જ થયેલ તે અપ્રતિષ્ઠિત ક્રોધ, આ ચાર પ્રકારનો ક્રોધ નૈરયિકથી માંડીને યાવતું વૈમાનિકને હોય છે. ચાર કારણો વડે ક્રોધ ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે–૧. પોતપોતાના ઉત્પત્તિના સ્થાનને આશ્રયીને, ૨. વસ્તુ-સચિત્તાદિ પદાર્થ અથવા ઘરને આશ્રયીને, ૩. શરીર–ખરાબ સ્થિતિવાળું અથવા કસ્તૂપાને આશ્રયીને અને ૪. ઉપધિ-ઉપકરણને આશ્રયીને ઉત્પન્ન થાય છે. આ રીતે નરયિકોને અને યાવત્ વૈમાનિકોને ચાર કારણો વડે ક્રોધની ઉત્પત્તિ થાય છે. એવી જ રીતે માન, માયા અને લોભ પણ ચાર કારણો વડે થાય છે. તે 315
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy