SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ देवस्थितिप्रायश्चित्तप्ररूपणम् १९९-२०१ सूत्राणि ભાવનાને કરે છે. (૧૮૯) એવા પ્રકારની ભાવના વડે ઉત્પન્ન કરેલ કિલ્બિષ (પાપ) છે ઉદયમાં વિદ્યમાન જેઓને તે કિલ્બિષિકો, દેવોની મધ્યમાં કિલ્બિષિકો-પાપીઓ અથવા દેવો એવા કિલ્બિષિકો તે દેવકિલ્બિષિકો અર્થાત્ મનુષ્યમાં ચંડાલની જેમ દેવોમાં પણ અસ્પૃશ્ય. 'fq'–ઉપર હિંઝુિં–નીચે સોદHીસા' ત્તિ છઠ્ઠીના અર્થમાં સામી છે. ૧૯૯ો. દેવના અધિકારથી આવેલ સો” ત્યાદિ ત્રણ સૂત્રો સુગમ છે. ર00ો. હમણાં દેવીઓની સ્થિતિ કહી તે દેવીપણું તો પ્રાયશ્ચિત્ત સહિત અનુષ્ઠાનથી થાય છે માટે પ્રાયશ્ચિત્તની અને પ્રાયશ્ચિત્તવાળાની પ્રરૂપણા કરવા માટે કહે છે– તિવિહે ત્યાદ્રિ સૂત્રચતુષ્ટય સુગમ છે. માત્ર નાને' ત્યાદ્રિ જ્ઞાનાદિ અતિચારની શુદ્ધિ માટે જે આલોચનાદિ અથવા જ્ઞાનાદિના જે અતિચાર તે જ્ઞાનપ્રાયશ્ચિત્તાદિ છે. તેમાં અકાળે ભણવું, વિનય સિવાય ભણવું વગેરે આઠ અતિચાર જ્ઞાનના છે, શંકિતાદિ આઠ અતિચાર દર્શનના છે અને મૂલગુણવિરાધના તથા ઉત્તરગુણવિરાધનારૂપ વિચિત્ર અતિચાર ચારિત્રના છે. 'મણુક પામ' ત્તિ ઉદ્ગાત-ભાગ પડવો, તેના વડે જે થયેલું તે ઉદ્ઘાતિમ. આ અર્થ સંક્ષિપ્ત છે જેથી કહ્યું છે કે अद्धेण छिन्नसेसं, पुव्वद्धेणं तु संजुयं काउं । देज्जाहि लहुयदाणं, गुरुदाणं तत्तियं चेव ।।१९०॥ .. માસનો અદ્ધ વિભાગ કરવાથી પંદર દિન થાય છે, તેથી માસની અપેક્ષાએ પૂર્વ તપ પચીશ દિવસ, તેનું અર્ધ્વ સાડાબાર દિવસ થાય છે તે સાડાબાર દિવસ વડે યુક્ત અદ્ધમાસ કરવાથી સાડીસત્યાવીશ દિન થાય છે, એમ કરીને જે પ્રાયશ્ચિત્ત દેવાય છે તે લઘુમાસ દાન છે. એવી રીતે બીજાં પણ જાણવા. આ લઘુમાસદાનના નિષેધથી અનુદ્ધાતિમ તપ ગુરુ [માંસદાન] એવો અર્થ છે. (૧૯૦) તેના યોગથી સાધુઓ પણ અનુદ્ધાતિમ કહેવાય છે. 'હસ્તપ્ન'–હસ્ત વડે વીર્યના પુદ્ગલના ઘાત (નાશ)ની ક્રિયા, જે આગમમાં પ્રસિદ્ધ છે તેને કરતો થકો, અહિં સક્ષમી છઠ્ઠીના અર્થમાં છે તેથી કરનારને એવી રીતે વ્યાખ્યાન કરવું. આ હસ્તકર્માદિ દોષોના વિશેષ (ભેદ)માં જે અનુદ્દઘાતિમ વિશેષ દેવાય છે તે કલ્પભાષ્ય વગેરેથી જાણી લેવું. 'પાવર' ત્તિ તપ વડે અપરાધના પારને જે પામે છે તે પાચ, તેથી જે દીક્ષિત થાય છે તે પારાંચી અથવા પારાંચિક. તેનું જે અનુષ્ઠાન તે પારાચિક દશમું પ્રાયશ્ચિત્ત છે. તેનો લિંગ, ક્ષેત્ર, કાલ અને તપ વડે બહાર કરવો એવો ભાવ છે. આ સૂત્રના વિષયમાં કલ્પભાષ્ય નીચે પ્રમાણે હકીકત જણાવે છે– आसायण पडिसेवी, दुविहो पारंचिओ समासेणं । एक्केक्कंमि य भयणा, सचरित्ते चेव अचरित्ते ॥१९१।। વૃદdજે ૪૬૭૨] પારાંચિક સંક્ષેપથી બે પ્રકારે છે, તે આઆશાતનામાં અને પ્રતિસેવામાં. વળી એકેકમાં ભજના કરવી એટલે સચારિત્રમાં અને અચારિત્રમાં એમ બે પ્રકારે. (૧૯૧). सव्वचरित्तं भस्सइ, केण वि पडिसेविएण उ पएणं । कत्थइ चिट्ठइ देसो, परिणामवराहमासज्ज ॥१९२।। વૃિદન્ય૦ ૪૬૭૨] કોઈપણ પારાચિક પ્રાપ્તિ યોગ્ય પ્રતિસેવિત પદ (દોષના સેવન) વડે સર્વ ચારિત્રનો નાશ થાય છે, ક્યાંક ચારિત્રનો દેશ રહે છે, કારણ કે પરિણામની તીવ્રતા અને મંદતા પામીને અથવા અપરાધની ઉત્કૃષ્ટતા, મધ્યમતા અને જઘન્યતા આશ્રયીને ચારિત્ર હોય અથવા ન પણ હોય. (૧૯૨). तुल्लं मिवि अवराहे, परिणामवसेण होइ नाणत्तं । कत्थइ परिणामंमि वि, तुल्ले अवराहनाणत्तं ॥१९३।। | વૃિદ્ધ૧૦ ૪૨૭૪] 1. ૧ લઘુમાસ, ૨ ગુમાસ, ૩ લઘુચતુર્માસ, ૪ ગુર્ચાતુર્માસ અને ૫ આરોપણા-આ પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્ત જાણવા: 264
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy