SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ધન્નોનું નેગમ, ગોપામ્મિ 'નવમેયંમિ । મવસયસહસ્તઽતદું, તજ તમ્મનાાં તિ ૪૬।। [પદ્મવસ્તુ॰ ૧૧૬] હું ધન્ય છું કે જેથી મેં અત્યંત અપાર ભવરૂપી સમુદ્રને વિષે લાખો ભવ વડે પ્રાપ્ત થવું દુર્લભ એવું સદ્ધર્મરૂપી વહાણ મેળવ્યું. (૧૪૬) २ स्थानकाध्ययने उद्देशः ४ प्रशस्ताप्रशस्तानि मरणानि १०२ सूत्रम् एयस्स पभावेणं, पालिज्जंतस्स सइ पयत्तेणं । जम्मंतरेऽवि जीवा, पावंति न दुक्खदोगंच्चं ॥ १४७॥ [પદ્મવસ્તુ॰ ૧૨૭] એકવારના પ્રયત્નથી પાલન કરવામાં આવેલ એવા ધર્મરૂપી વહાણના પ્રભાવ વડે જન્માંતરમાં પણ જીવો દુઃખવિશિષ્ટ દુર્ગતિને પ્રાપ્ત કરતા નથી. (૧૪૭) चिंतामणी अउव्वो, ±एयमपुव्वो य कप्परुक्खो त्ति । एयं परमो मंतो, एयं परमामयं एत्थं ।।१४८।। [पञ्चवस्तु० १५९८] આ ભવસમુદ્રમાં આ ધર્મરૂપી વહાણ મુક્તિનું સાધક હોવાથી અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અકલ્પિત ફલને આપવાથી અપૂર્વ કલ્પવૃક્ષ છે, રાગાદિ વિષોનો નાશ કરનાર હોવાથી પરમ મંત્ર છે, મરણના અભાવનો સફ્ળ હેતુ હોવાથી ૫૨મ અમૃતરૂપ છે. (૧૪૮) 'एत्थं वेयावडियं, गुरुमाईणं महाणुभावाणं । जेसिं पभावेणेयं, पत्तं तह पालियं चैव ॥ १४९ ॥ [ पञ्चवस्तु० १५९९ ] મહાન્ પ્રભાવવાળા સદ્ગુરુ વગેરેની વૈયાવચ્ચને હું ઇચ્છું છું, જેઓના પ્રભાવ વડે ધર્મધ્યાન મેં પ્રાપ્ત કર્યું અને વિઘ્ન રહિત પાલ્યું. (૧૪૯) તેસિં નમો તેશિં નમો, માવેગ પુળો વિ તેત્તિ (વેવ)Āામો । અશુવયંપહિયરયા, ને ખં વેંતિ નીવાનું IIII [પØવસ્તુ॰ ૨૬૦૦] જેણે ઉપકાર નથી કરેલ એવા બીજાના હિત કરવામાં તત્પર જે સદ્ગુરુઓ, જીવોને ધર્મયાન આપે છે તે સદ્ગુરુઓને નમસ્કાર, તે સદ્ગુરુઓને ભાવ વડે ફરીને પણ નમસ્કાર હો. (૧૫૦) संलिहिऊणऽप्पाणं, एवं पच्चप्पिणेत्तु फलगाई। गुरुमाइए य सम्मं, खमाविउं भावसुद्धीए ।। १५१ ।। [ पञ्चवस्तु० १६१३ ] એવી રીતે આત્માની સંલેખના (દ્રવ્ય-ભાવથી) કરીને, પાટ–પાટલા વગેરે પાછા સોંપીને, ગુરુ વગેરેને ભાવની શુદ્ધિ વડે સારી રીતે ખમાવીને. (૧૫૧) उववूहिऊण सेसे, पडिबद्धे तम्मि तह विसेसेणं । धम्मे उज्जमियव्वं, संजोगा इह विओगंता ।। १५२ ॥ [પદ્મવસ્તુ॰ ૨૬૨૪] ગુરુ આદિથી અન્ય સર્વને વિષે પ્રતિબદ્ધ અન્યોન્ય (શિષ્યાદિ સંબંધ વડે બંધાયેલ સર્વની) પ્રશંસા કરીને ધર્મને વિષે સવિશેષ ઉદ્યમ ક૨વો જોઈએ. સંસારસમુદ્રમાં જે સંયોગો છે તે વિયોગવાળા છે. (૧૫૨) अह वंदिऊण देवे, जहाविहिं सेसए य गुरुमाई । पच्चक्खाइत्तु तओ, तयंतिए सव्वमाहारं ।। १५३ ।। [ पञ्चवस्तु० १६१५ ] વળી યથાવિધિ દેવોને–ભગવંતોને વંદન કરીને, શેષ ગુરુ વગેરેને પણ વંદન કરીને, ત્યારપછી ગુરુની પાસે સર્વ આહારનું પચ્ચક્ખાણ કરીને. (૧૫૩) समभावमि ठियप्पा, सम्मं सिद्धंत भणितमग्गेणं । गिरिकंदरंमि गंतुं, पायवगमणं अह करेइ ।। १५४ ॥ [पञ्चवस्तु० १६१६, आचारांग नि० २७३ / २] 1. પ્રત્યંતરે ભવસમુદ્દમ્મિ પાઠ છે. 2. પ્રત્યંતરે ગાથાવૃત્તિમાં ક્ષત્રપુો પાઠ છે. 3. ગાથાવૃત્તિમાં રૂ પાઠ છે. 4. ગાથાવૃત્તિમાં 'રેવ' નથી, માત્રા પણ વધે છે. 150
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy