SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ 8 * 3 * * દશવૈકાલિકસૂર ભાગ-૧ જી અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૩૦ રૂક છે. આ સાધુઓ છે. પ્રશ્ન : સાધુઓનો પિંડ અનેક પ્રકારનો શા માટે હોય છે ? ઉત્તર : સાધુઓ વિશેષ પ્રકારનાં અભિગ્રહો લેતાં હોવાથી અભિગ્રહ પ્રમાણે તેમનો આહારપિંડ અનેક પ્રકારનો થાય. વળી સાધુઓ દરેકે દરેક ઘરે થોડું થોડું લેતાં હોવાથી * ઘણાં ઘરો ફરવાને લીધે પણ અનેક પ્રકારનાં આહારપિંડવાળા બને. fપાટ એટલે આહારપિંડ અથવા તો નાનાપિ નો અર્થ અન્ત-પ્રાન્ત ભોજન કરો, સાધુઓ આવા પિંડમાં ઉગરહિત છે. તથા ઈન્દ્રિયોનાં દમન દ્વારા સાધુઓ દાન્ત છે. આ નાના અને રાત્ત નું સ્વરૂપ નીચે (પૂર્વે) તપનાં વર્ણનમાં પ્રતિપાદિત કરેલું આ જ છે. (વૃત્તિસંક્ષેપનાં વર્ણનમાં નાનાપિંડનું વર્ણન આવી જાય. તેમાં અભિગ્રહવિશેષો દર્શાવેલા છે... એમ યથાયોગ સમજી લેવું.) હવે અહીં ગાથામાં ઉપન્યાસ કરાયેલ ચરમદલનો = ઉત્તરાર્ધનો અવસર છે. એમાં | * જે વાતા એ સૂત્ર સંબંધી પદ છે. તેમાં આ વાક્યશેષ છે. | પ્રશ્ન : એ વાક્યશેષ કેવો છે? ઉત્તર : વાના રૃરિમિતા એમ વાક્યશેષ લેવો. 4. \ ' - 4 45 F S E F = તથા ચીર – जह इत्थ चेव इरियाइएसु सव्वंमि दिक्खियपयारे । तसथावरभूयहियं जयंति सब्भावियं સાદૂ રૂ|. એ જ કહે છે કે – નિર્યુક્તિ-૧૩૦ ગાથાર્થ : જે રીતે આમાં તેમ સાધુઓ ઈર્યા વગેરે તમામ દીક્ષા પ્રચારમાં ત્રણ સ્થાવરજીવોનું હિત થાય એ રીતે યત્ન કરે છે. व्याख्या-यथा 'अत्रैव' अधिकृताध्ययने भ्रमरोपमयैषणासमितौ यतन्ते, तथा * ईर्यादिष्वपि तथा सर्वस्मिन् 'दीक्षितप्रचारे' साध्वाचरितव्य इत्यर्थः, किम् ?* त्रसस्थावरभूतहितं यतन्ते 'साद्भाविकं' पारमार्थिकं साधव इति गाथार्थः ॥१३०॥ * ટીકાર્થ : જે રીતે સાધુઓ આ પ્રસ્તુતઅધ્યયનમાં દર્શાવ્યા પ્રમાણે ભમરાની ઉપમાથી , એષણા સમિતિમાં યત્ન કરે છે, તેમ સાધુઓ ઈર્યાસમિતિ વગેરે તમામે તમામ - Tય કિa * * *
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy