SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૫૬ भावखमयं वंदामि, ण पूआसक्कारपरे माणिओ अ वंदामि, पच्छा ते चेल्लयं तेण अमरिसं वहंति, देवया चिंतेइ मा एए चेल्लयं खरंटेर्हिति तो सण्णिहिआ चेव अच्छामि, ताहं पडिबोहेहामि, बितिअदिवसे अ चेल्लओ संदिसावेऊण गओ दोसीणस्स, पडिआगओ आलोइत्ता चाउम्मासियखमगं णिमंते, तेण पडिग्गहे से णिच्छूढं, चेल्लओ भाइमिच्छामिदुक्कडं जं तुब्भे मए खेलमल्लओ ण पणामिओ, तं तेण उप्पराउ चेव फेडित्ता खेलमल्लए छूढं, एवं जाव तिमासिएणं जाव एगमासिएणं णिच्छूढं, तं तेण तहा चेव फेडिअं, अडुयालित्ता लंबणे गिण्हामित्तिकाउं खमएण चेल्लओ बाहं गहिओ, तं तस्स चेल्लगस्स अदीणमणसस्स विसुद्धपरिणामस्स लेस्साहिं विसुज्झमाणीहिं तदावरणिज्जाणं कम्माणं खएण केवलनाणं समुप्पण्णं, ताहे सा देवया भणइ - किह तुब्भे वंदिअव्वा ? जेणेवं कोहाभिभूआ अच्छह, ताहे ते खमगा संवेगमावण्णा स्तु मिच्छामिदुक्कडंति, अहो बालो उवसंतचित्तो अम्हेहिं पावकम्मेहिं आसाइओ, एवं सििं सुहज्झवसाणेणं केवलनाणं समुप्पण्णं, एवं पसंगओ कहियं कहाणयं, उवणओ पुण त कोहादिगाओ अपसत्थभावाओ दुग्गइए अवाओ ति ॥ S મ न ૧૫૦ H 1, S મૈં ત્ર ભાવઅપાયમાં તપસ્વી સાધુ ઉદાહરણ છે. તેના વડે દેડકી મરાઈ. એક તપસ્વી નાનાસાધુ સાથે ગોચરી ગયો. તેના વડે દેડકી મરાઈ. નાનાએ કહ્યું કે “તમારા વડે દેડકી મરાઈ.” તપસ્વી કહે કે “રે ! દુષ્ટ - નૂતન દીક્ષિત ! આ તો પહેલેથી મ૨ેલી જ હતી. (ઘણાં લાંબાકાળથી મરેલી જ હતી.) પછી તે બેય જણ જતાં મૈં રહ્યા. પછી રાત્રે પ્રતિક્રમણમાં જ્યારે આલોચના કરતાં હતાં ત્યારે તપસ્વીએ દેડકીની 1 શા આલોચના ન કરી કે “મારાથી દેડકી મરેલી” એટલે નાનાસાધુએ કહ્યું કે “તપસ્વી ! શ મૈં તે દેડકીની આલોચના કરો.” તપસ્વી ગુસ્સે થયો અને કફ માટેનો પ્યાલો પકડી નાના ના તરફ દોડ્યો. વેગથી આવતો તે અંગ્નીના સ્થાનભૂત થાંભલા ઉપર અથડાયો (કેટલાક ના ૐ થાંભલાઓ ઉપર ખીલા જેવા ઉપસેલા ભાગો શોભારૂપે કરવામાં આવતા હોય છે. એ ય અંસ્રી શબ્દથી સમજવા.) મર્યો અને જ્યોતિષ્ઠદેવોમાં ઉત્પન્ન થયો. ત્યાંથી આવીને દૃષ્ટિવિષસર્પોનાં કુલમાં દૃષ્ટિવિષ સર્પ થયો. ત્યાં નગરમાં આમ તેમ ફરતા એક સાપે રાજપુત્રને ડંખ માર્યો, ગારુડિકે વિદ્યા દ્વારા બધાં સર્પોને બોલાવ્યા. મંડલમાં (ગોળાકાર સ્થાનવિશેષમાં) પ્રવેશ કરાવીને કહ્યું કે “બાકીના બધાં સાપો જતાં રહો. જેણે આ રાજપુત્રને ડંખ માર્યો હોય તે અહીં રહો. બધા સાપો જતાં રહ્યા. એક સર્પ રહ્યો. ગારુડિકે તેને કહ્યું કે કાં તો ઝેર પી જાઓ અથવા તો આ અગ્નિમાં કુદી પડો.” તે સર્પ
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy