SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનની મુદ્દા શું ? એમાં મુહપત્તિનો ઉપયોગ આવશ્યક છે કે નહિં ? ભગવાન તીર્થંકરદેવો યોગ મુદ્દાએ દેશના આપે છે, ભગવાનની જેમ તે મુદ્દા સાચવવી ખીજા માટે શક્ય નથી, પણ બટ્ટુ ઉંચાનીચા થયા વગર ઢાથઉંચાનીચા ઉછાળ્યા વગર સ્થિતપ્રજ્ઞની જેમ મુટ્ટપત્તિ-મુખ આગળ રાખી, દેશના આપી જોઈએ. જેઓ આ વસ્તુને બરાબર સાચવી શકતા નથી તેઓ કંઈને કંઈ પ્રમાદ દોષના ભાગીદાર થાય ૪ છે. વ્યાખ્યાનમાં મુખ આગળ મુપત્તિનો ઉપયોગ આવશ્યક છે જ તેમાં જેટલું આપાછું અમારાથી થાય છે, તેટલું પ્રમાદ જન્ય પાપ જરૂર બંધાય છે. પણ કુટેવ પડેલી ઝટ છુટતી ન હોવાથી આ દોષ સેવાઈ જાય તે ન સેવાય તેની અવશ્ય કાળજી રાખવી જોઈએ. (કલ્યાણ, સપ્ટેમ્બર ૮૪, પૃ. ૮૫૨)
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy