SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ भिन्नवर्षाना प्रारो (ला. - २२० ) * 3४3 परओ सव्वं पुढवीकायभावियं करेति, तत्रोत्पातशङ्कासंभवश्च । भिन्नवासं तिविहं - बुद्बुदादि, • जत्थ वासे पडमाणे उदगे बुद्बुदा भवन्ति तं बुद्बयवरिसं, तेहिं वज्जियं तव्वज्जं तव्वज्जं, सुहुमफुसारेहिं पडमाणेहिं फुसियवरिसं, एतेसु जहासंखं तिण्हपंचसत्तदिणपरओ सव्वं आउकायभावियं भवइ ॥ २१९॥ संजमघायस्स सव्वभेदाणं इमो चउव्विहो परिहारो - 'दव्वे खेत्ते ' पच्छ्द्धं, अस्य व्याख्या 5 दव्वे तं चिय दव्वं खेत्ते तु जहिं पडई जच्चिरं कालं । ठाणाभास भावे मुत्तुं उस्सासउम्मेसे ॥ २२० ॥ ( भा० ) अस्य व्याख्या - दव्वओ तं चेव दव्वं महिया सच्चित्तरओ भिण्णवासं वा परिहरिज्जइ । 'खेत्ते जहिं पडइत्ति' - जहिं खेत्ते तं महियाइ पडइ तहिं चेव परिहरिज्जइ, 'जच्चिरं काल 'न्ति पडणकालाओ आरब्भ जच्चिरं कालं पडति 'ठाणभासाइ भावे 'त्ति भावओ 'ठाणे 'त्ति काउस्सग्गं 10 • (3) भिन्नवर्षा भए। प्रारे छे. जुहूकुहू, तहूवर्ण जने सित. (A) ४ वरसाह पडता પાણીમાં પરપોટા ઉત્પન્ન થાય તે બુદ્ધર્ષા. (B) પરપોટા ન થાય તેવો સામાન્ય વરસાદ તે તર્જ. અને (C) સૂક્ષ્મ કણિયારૂપે જે વરસાદ પડે તે ફૂસિત કહેવાય છે. બુદ્ગુર્ષા ત્રણ દિવસ પછી, તર્જવર્ષી પાંચ દિવસ પછી અને ફૂસિતવર્ષા સાત દિવસ પછી સર્વ વસ્તુને આપ્યાયથી युक्त उरे छे. आला. -२१४॥ 15 अवतरशिडा : संयमधातङना सर्वभेहोनो खा यार प्रहारे परित्याग भावो. 'दव्वे-खेत्ते ' (ગા. ૧૩૨૮ માં આપેલ) પશ્ચાર્ધની વ્યાખ્યા છે गाथार्थ : टीडार्थ प्रभाो भएावो. ટીકાર્થ : દ્રવ્યથી તે જ ધુમ્મસ, સચિત્તરજ અથવા ભિન્નવર્ષારૂપ દ્રવ્યનો ત્યાગ કરવો. (અર્થાત્ ધુમ્મસાદિ પડે ત્યારે સ્વાધ્યાય વિગેરેનો ત્યાગ કરવો.) જે ક્ષેત્રમાં ધુમ્મસ પડતું હોય તે ક્ષેત્રમાં 20 (સ્વાધ્યાય વિગેરેનો) ત્યાગ કરવો. પડવાની શરૂઆતથી લઈને તે ધુમ્મસ જ્યાં સુધી પડતું હોય ત્યાં સુધી તે કાળનો ત્યાગ કરવો. (અર્થાત્ તેટલા કાળ દરમિયાન સ્વાધ્યાય વિગેરે કરવા નહીં.) ભાવથી – શ્વાસોચ્છ્વાસ, આંખના પલકારાને છોડીને સ્થાન, ભાષા વિગેરેનો ત્યાગ કરે. અહીં ८. परतः सर्वं पृथ्वीकायभावितं करोति । भिन्नवर्षः त्रिविधः, यत्र वर्षे पतति उदके बुद्बुदा भवन्ति स बुद्बुदवर्षः, तैर्वर्जितः तद्वर्जः, सूक्ष्मैर्बिन्दुभिः पतद्भिः बिन्दुवर्षः । एतेषु यथासंख्यं त्रिपञ्चसप्तदिनेभ्यः 25 परतः सर्वं अप्कायभावितं भवति, संयमघातकानां सर्वभेदानामयं चतुर्विधः परिहार:- द्रव्यतस्तदेव द्रव्यं महिका सचित्तरजो भिन्नवर्षो वा परिड्रियते, 'क्षेत्रे यत्र पतति' - यत्र क्षेत्रे तत् महिकादि पतति तत्रैव परिहियते, यावच्चिरं कालमिति पतनकालादारभ्य यावच्चिरं कालं पतति, 'स्थानभाषादि भाव' इति भावतः स्थानमिति कायोत्सर्गं 4 'खित्ते जहियं तु जच्चिरं कालं ' - पूर्वमुद्रिते ★ 'ठाणाइभास' - पूर्वमुद्रिते + "मोत्तुं उस्सासउम्मेसं" इति पाठान्तरं । Δ 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy