SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ रथिने झेशावेश्यानी दुजा (नि. १२८५) २४३ दुक्करकारगो थूलभद्दो, पुव्वपरिचिया असाविया य थूलभद्देण अहियासिया य, इयाणि सड्डी "तुमे अदिदोसा पत्थियत्ति उवालद्धो, एवं ते विहरंति, एवं सा गणिया रहियस्स दिण्णा नंदेण, थूलभद्दसामिणो अभिक्खणं २ गुणगहणं करेइ, न तहा उवचरइ, सो तीए अप्पणो विण्णाणं दरिसिउकामो असोगवणियं नेइ, भूमीगएण अंबगपिंडी पाडिया, कंडपुंखे अण्णोण्णं लायंतेण हत्थब्भासं आणेत्ता अद्धचंदेण छिन्ना गहिया, तहवि न तूसइ, भाइ- किं सिक्खियस्स दुक्करं ?, 5 सा भइ-पेच्छ ममंति, सिद्धत्थगरासिंमि नच्चिया सूईणं अग्गयंमि य, सो आउट्टो, सा भाइ'न दुक्करं तोडिय अंबलुंबिया न दुक्करं नच्चिउ सिक्खियाए। तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमयवणंमि वुच्छो ॥ १ ॥ तीए सोवि सावओ कओ । तंमि य काले बारस અશ્રાવિકા એવી પણ તે ગણિકાને સ્થૂલભદ્રે સહન કરી અને હવે તે શ્રાવિકા બની ગઈ છે. જ્યારે તમે દોષો જોયા વિના જ કોશા પાસે માંગણી કરી.' આ પ્રમાણે આચાર્યે સાધુને ઠપકો આપ્યો. 10 પાછળથી સારી રીતે પ્રાયશ્ચિત્ત કરીને વિચરે છે. નંદરાજાએ એક દિવસ એક રથિકને કોશાવેશ્યા પાસે મોકલ્યો. રથિક સામે કોશા વારંવાર સ્થૂલભદ્રના ગુણોની સ્તુતિ કરે છે. પરંતુ રથિકની ભક્તિ કરતી નથી. તેથી તે રથિક પોતાની કળા બતાવવાની ઇચ્છાથી વેશ્યાને અશોકવનમાં લઈ જાય છે. ભૂમિ ઉપર રહીને જ તેણે પોતાની કળાથી આંબાના સમૂહને નીચે પાડ્યો. (તે આ પ્રમાણે-) બાણની પાછળ બીજા બાણને લગાવવાદ્વારા તે બાણોની પંરપરાને પોતાના હાથ પાસે લાવીને 15 અર્ધચન્દ્રાકારવાળા બાણવડે આંબાના સમૂહને છેદીને ગ્રહણ કર્યો. આ જોઈને પણ વેશ્યા ખુશ ન થઈ. તેણીએ કહ્યું – “વારંવાર અભ્યાસ કરનારને વળી શું દુષ્કર હોય ? હવે તું મારી કળા જો.’’ સરસવના ઢગલા ઉપર સોય રાખી અને તેના અગ્રભાગ ઉપર તેણીએ નૃત્ય કર્યું. આ જોઈને તે આકર્ષાયો. ત્યારે કોશાએ કહ્યું – આંબાના સમૂહને તોડવો દુષ્કર નથી કે અભ્યાસ કરનારીને · નૃત્ય કરવું દુષ્કર નથી. પરંતુ તે દુષ્કર છે અને તે મહાપ્રભાવયુક્ત છે કે જે તે મુનિ સ્ત્રીવનમાં 20 रह्यो || १ || ” शाखे ते रथिने श्राव जनाव्यो. તે સમયે બાર વર્ષનો દુષ્કાળ ઉત્પન્ન થયો. ત્યારે સર્વ સાધુ વિગેરે સમુદ્રકિનારે રહેલા ९. दुष्करकारकः स्थूलभद्रः पूर्वपरिचिता अश्राविका च स्थूलभद्रेण अध्यासिता च, इदानी श्राद्धी त्वयाऽदृष्टदोषा प्रार्थितेति उपालब्धः, एवं ते विहरन्ति एवं सा गणिका रथिकाय दत्ता नन्देन, स्थूलभद्रस्वामिनोऽभीक्ष्णं२ गुणग्रहणं करोति, न तथोपचरति स तस्यात्मनो विज्ञानं दर्शयितुकामो- 25 शोकवनिकां नयति, भूमिगतेनाम्रपिण्डी पातिता, बाणपृष्ठेऽन्योऽन्यं लाता हस्तेनानीयार्धचन्द्रेण छित्त्वा गृहीता, तथापि न तुष्यति, भणति - किं शिक्षितस्य दुष्करं ?, सा भणति - पश्य ममेति, सिद्धार्थकराशौ नर्त्तिता सूचीनां चाग्रे स आवर्जितः, सा भणति न दुष्करं त्रोटितायामाम्रपिण्डयां न दुष्करं सर्षपनर्त्तने (शिक्षितायाः) । तद्दुष्करं तच्च महानुभावं यत्स मुनिः प्रमदावने उषितः ॥ १ ॥ तया सोऽपि श्रावकः कृतः । तस्मिंश्च काले द्वादश 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy