SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તાદિ લક્ષણ (નિ. ૭૫૨) % ૮૭ पदार्थस्वरूपावस्थापकत्वात् 'निमित्तं' ति लक्ष्यते शुभाशुभमनेनेति लक्षणं निमित्तमेव लक्षणं નિમિત્તન્નક્ષ, વ્યાણયા, ૩ ૨ – "भोमसुमिणंतरिक्खं दित्रं अंगसर लक्खणं तह य । वंजणमट्टविहं खलु निमित्तमेयं मुणेयव्वं ॥ १ ॥" स्वरूपमस्य ग्रन्थान्तरादवसेयम् ॥ 'उप्पाद 'त्ति यतो नानुत्पन्नं वस्तु लक्ष्यते अत उत्पादोऽपि 5 वस्तुलक्षणं, 'विगमोय'त्ति विगमश्च विनाशश्च वस्तुलक्षणं, तमन्तरेणोत्पादाभावात्, न हि वक्रतयाऽविनष्टमङ्गुलिद्रव्यं ऋजुतयोत्पद्यत इति भावनेति गाथार्थः ॥ वीरियभावे य तहा लक्खणमेयं समासओ भणियं । अहवावि भावलक्खण चउव्विहं सद्दहणमाई ॥ ७५२॥ વ્યાવ્યા : “વરિથ' તિ વીર્ય સામર્થ્ય યદ્ય વસ્તુન: તવ નક્ષi વીર્યનક્ષમ, સાદ 10 च भाष्यकार: - “ વિત્તિ જ નીવર્સ +gi = ૪ (૩) જર્સ સામઢ્યું / લેવા. આ ભિન્નતા એ પદાર્થના સ્વરૂપની વ્યવસ્થાપક હોવાથી લક્ષણ કહેવાય છે. નિમિત્તલક્ષણ જેનાવડે શુભાશુભ જણાય તે લક્ષણ. નિમિત્તરૂપ જે લક્ષણ તે નિમિત્તલક્ષણ. તે આઠ પ્રકારે છે. “ભૌમ) = ભૂમિસંબંધી ભૂકંપાદિ, સ્વમ, આન્તરિક્ષ = આકાશમાં થનારા 15, ગન્ધર્વ નગરાદિ, દિવ્ય = વ્યંતરાદિવડે કરાયેલ અટ્ટહાસાદિ, આંગ = શરીરના તે તે અંગોનું ફરકવું, સ્વરનિમિત્ત = સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયેલ સ્વરસંબંધી જ્ઞાન, વ્યંજન = તલ-મસાદિ, આ આઠ પ્રકારે નિમિત્તો જાણવા યોગ્ય છે //લા” વિસ્તારથી આનું સ્વરૂપ અન્ય ગ્રંથમાંથી જાણી લેવું. - ' તથા જે કારણથી ઉત્પન્ન નહીં થયેલ વસ્તુ ઓળખાતી નથી તે કારણથી વસ્તુની ઉત્પત્તિ 20 પણ વસ્તુનું લક્ષણ છે. તથા વિગમ એટલે વિનાશ એ પણ વસ્તુનું લક્ષણ છે, કારણ કે વિનાશ વિના ઉત્પત્તિ થઈ શકતી નથી. વક્રતયા નાશ પામ્યા વિના, આંગળી ઋજુતયા ઉત્પન્ન થતી નથી. (અર્થાત્ વાંકી આંગળી જયાં સુધી વક્રતાને છોડતી નથી ત્યાં સુધી તે આંગળી સીધી થતી નથી. એટલે કે વક્રતાનો નાશ થાય ત્યારે જ ઋજુતા ઉત્પન્ન થાય છે.) li૭૫૧|| ગાથાર્થ ઃ વીર્ય અને ભાવ આ પ્રમાણે (બાર પ્રકારે) સંક્ષેપથી લક્ષણ કહ્યું, અથવા ભાવલક્ષણ 25 શ્રદ્ધાદિ ચારે પ્રકારે જાણવું. ટીકાર્થ : જે વસ્તુનું જે સામાÁ તે વીર્ય. તે રૂપ જે લક્ષણ તે વીર્યલક્ષણ. ભાષ્યકારે કહ્યું છે – “વીર્ય એટલે બળ, તે જીવનું લક્ષણ છે. અથવા મહાઔષધિ વગેરેની જેમ જે દ્રવ્યોનું વિચિત્ર २९. भौमं स्वाप्नमान्तरीक्षं दिव्यमाङ्गं स्वरगतं लक्षणगतं तथा च ।व्यञ्जनमष्टविधं खलु निमित्तमेतद् मुणितव्यम् ॥ १ ॥ ३०. वीर्यमिति बलं जीवस्य लक्षणं यच्च यस्य सामर्थ्यम् । 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy