SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वि आगमतो ज्ञाता उपयुक्तः, नोआगमतस्तु प्रशस्तोऽप्रशस्तश्चेति तत्राप्रशस्तो डोण्डिणिगणिकाऽमात्यादीनां एत्थोदाहरणाणि - एगे नगरे एगा मैंरुगिणी, सा चिंतेति - कहं धूयाओ सुहियाओ होज्जत्ति, ताए जेट्ठिया धूआ सिक्खाविआ जहा वरं इंतं मत्थर पहिया ए આખિજ્ઞપ્તિ, તાર્ આદતો, સો તુટ્ટો, પાતું મદિમાસ્ત્રો, પાદુ યુવદ્યાવિત્તિ, તી! માયાળુ હિયં, 5 ताए भण्णति-जं करेहि तं करेहि, ण ऐस तुज्झ किंची अवरज्झइत्ति । बीया सिक्खविआ, आहतो, सो झिखित्ता उवसंतो, सा भणति-तुमपि वीसत्था विहराहि, णवरं झिखणओ एसुति । तईया सिक्खविआ, तीएवि आहतो, सो रुट्ठो, तेण दढं पिट्टिता धाडिया य, तं अकुलपुत्ती जदा एवं करेसि, तीए मायाए कथितं पच्छा कहवि अणुगमिओ, एस अम्ह कुलधम्मोत्ति, નોઆગમના ભેદથી બે પ્રકારે છે. તેમાં જ્ઞાતા ઉપયુક્ત વ્યક્તિ આગમથી ભાવોપક્રમ. અને 10 નોઆગમથી પ્રશસ્ત-અપ્રશસ્ત બે પ્રકારે, તેમાં અપ્રશસ્ત નોઆગમથી ભાવોપક્રમમાં ડોડિણી–બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યનું દૃષ્ટાન્ત જાણવું. અહીં ભાવોપક્રમ એટલે બીજાના હૃદયના વિચારોનું યથાવત્ જ્ઞાન પ્રાપ્ત કરવું. તે ઉદાહરણ આ પ્રમાણે છે. બ્રાહ્મણીનું દૃષ્ટાન્ત : એક નગરમાં એક બ્રાહ્મણી રહેતી હતી. એકવાર તેણીએ વિચાર્યું કે ‘મારી પુત્રીઓ લગ્ન પછી સુખી કેવી રીતે થાય ?” આમ વિચારતા તેણીને એક ઉપાય જડ્યો. 15 તેથી તે બ્રાહ્મણીએ પોતાની મોટી દીકરીને શીખવાડ્યું કે “લગ્નની પહેલી રાતે અવસર જોઈને તારે તારા પતિના મસ્તકે લાત મારવી.' મોટી દીકરીએ બરાબર તે જ રીતે લગ્નની પ્રથમ રાતે પતિના મસ્તકે લાત મારી. પતિ અત્યંત ખુશ થયો, પગને દબાવવા લાગ્યો અને કહેવા લાગ્યો, તને પગમાં લાગ્યું નથી ને ?' આંખો પ્રસંગ બીજા દિવસે દીકરીએ માતાને કહ્યો. ત્યારે માતાએ કહ્યું કે “વાહ ! તુ તારે મનફાવે તે કર તારો પતિ ક્યાંય તને નુક્શાન કરશે નહીં.’ 20 માતાએ પોતાની બીજી દીકરીને પણ આ રીતે શીખવાડીને લગ્ન કર્યાં. બીજી દીકરીએ માતાના કહેવા મુજબ રાત્રિએ પતિના મસ્તકે લાત મારી. પરંતુ પતિ તેણીની ઉપર ગુસ્સે થઈ શાંત થઈ ગયો. દીકરીએ માતાને વાત કરી એટલે માતાએ કહ્યું કે “તું પણ તારીઇચ્છા મુજબ રહેજે, તારો પતિ થોડોક ગુસ્સે થઈ શાંત થઈ જશે પણ તને વાંધો આવશે નહીં." માતાવડે શીખવાડાયેલી ત્રીજી દીકરીએ પણ પતિના મસ્તકે લાત મારી. પરંતુ તે તો ખૂબ 25 જ ક્રોધે ભરાયો અને તું તો અકુળવાન છે, જેથી આવું કરે છે એમ કહી ખૂબ માર મારી ઘરભેગી કરી. ઘરે આવી માતાને વાત કરી. માતાએ જમાઈને ગમેતેમ કરી સમજાવ્યો કે આ " १०. अत्रोदाहरणानि - एकस्मिन्नगरे एका ब्राह्मणी सा चिन्तयति कथं दुहितरः सुखिताः भवेयुरिति, तया ज्येष्ठा दुहिता शिक्षिता यथा वरमायान्तं मस्तके पाष्णिना आहन्याः, तयाऽऽहतः, स तुष्टः, पादं मर्दयितुमारब्धः नैव दुःखितेति, तया मात्रे कथितं तया भण्यते यत्कुरु ( चिकीर्षसि ) तत्कुरु नैष तव 3) ( ત્વયિ ) નિશ્ચિતપાધ્યતિ કૃતિ । દ્વિતીયા શિક્ષિતા, તયાઽપ્પાહત: મેં ફ઼િન્ડ્રુિત્વા ( પ્રમાણ્ય ) ઉપશાન્ત:, સા મળતિ—ત્વપ વિશ્વસ્તા વિહર, પરં ફ્તિા: (પ્રમાષ: ) ૫ કૃતિ । તૃતીયા શિક્ષિતા, તયાઽપ્યાદ્ભુત:, स रुष्टः, तेन दृढं पिट्टिता निर्धाटिता च, त्वमकुलपुत्री यैवं करोषि तया मात्रे कथितं, पश्चात् कथमपि અનુનીત:, ષ: અમ્મા બુનધર્મ કૃતિ, * વમ્ભિળી । + દુિં। * તયાહતો ! × વસ્ત્ર † તત્તિ /
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy