SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) વ્યારા–સૂક્ષ્મઃ' 7 . મતિ નિ:, યW ૩ત્પત્નપત્રશતરે સમય: પ્રતિપત્રमसंख्येयाः प्रतिपादिताः, तथापि ततः' कालात्, सूक्ष्मतरं भवति क्षेत्रं, कुतः ?, यस्मात् अङ्गलश्रेणिमात्रे क्षेत्रे प्रदेशपरिमाणं प्रतिप्रदेशं समयगणनया अवसर्पिण्यः असंख्येयाः, तीर्थकृद्भिः प्रतिपादिताः, एतदुक्तं भवति-अङ्गुलश्रेणिमात्रे क्षेत्रे प्रदेशाग्रं असंख्येयावसर्पिणीसमय5 રાશિ પરિમાણપતિ ગાથાર્થ: //રૂછવા - उक्तमवधेर्जघन्यादिभेदभिन्न क्षेत्रपरिमाणं, क्षेत्रं चावधिगोचरद्रव्याधारद्वारेणैवावधेरिति व्यपदिश्यते, अतः क्षेत्रस्य द्रव्यावधिकत्वात् तदभिधानानन्तरमेव अवधिपरिच्छेदयोग्यद्रव्याfધત્સાઇડદ – तेआभासादव्वाण, अन्तरा इत्थ लहइ पट्ठवओ । 10 गुरुलहुअअगुरुलहुअं, तंपि अ तेणेव निट्ठाइ ॥३८॥ व्याख्या-अवधिश्च जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नः, तत्र तावज्जघन्यावधिपरिच्छेदयोग्यमेवादावभिधीयते-तैजसं च भाषा च तैजसभाषे तयोर्द्रव्याणि तेषामिति समासः, 'अन्तरात्' इति ટીકાર્થ : કાલ સૂક્ષ્મ છે કારણ કે સો કમલપત્રોના ભેદમાં દરેક પત્રના ભેદ કરવામાં અસંખ્યસમય પસાર થાય છે. કાલ કરતાં ક્ષેત્રે સૂક્ષ્મ છે કારણ કે અંગુલશ્રેણિમાત્ર ક્ષેત્રમાં 15 પ્રદેશોની સંખ્યા દરેક પ્રદેશમાં સમયની ગણનાવડે (અર્થાત દરેક પ્રદેશને એકૈક સમયવડે દૂર કરતા) અસંખ્ય અવસર્પિણીનાં સમયો જેટલી તીર્થકરોવડે કહેવાયેલી છે, અર્થાતુ અંગુલપ્રમાણ શ્રેણિરૂપ ક્ષેત્રમાં પ્રદેશોની સંખ્યા અસંખ્ય-અવસર્પિણીના જેટલો સમય થાય તેટલા સમય જેટલી હોય છે. ૩ અવતરણિકા : આ પ્રમાણે અવધિનું જઘન્યાદિભેદથી ભિન્ન ક્ષેત્રપરિમાણ બતાવ્યું. અહીં 20 “આ અવધિનું ક્ષેત્ર છે” એ પ્રમાણે અવધિનું ક્ષેત્ર એ અવધિના વિષયભૂત દ્રવ્યોના આધાર તરીકે હોવાથી કહેવામાં આવ્યું છે. (અન્યથા અવધિજ્ઞાનમાં ક્ષેત્ર અમૂર્ત હોવાથી દેખાય નહીં.) આથી ક્ષેત્ર દ્રવ્યાવધિવાળું (વ્યવિષયક) હોવાથી ક્ષેત્રની ચર્ચા કર્યા પછી અવધિના વિષયભૂત દ્રવ્યને કહેવાની ઇચ્છાથી કહે છે : ગાથાર્થ : અવધિજ્ઞાનનો પ્રારંભક તૈજસ અને ભાષાવર્ગણાના દ્રવ્યો વચ્ચેના ગુરુલઘુ અને 25 અગુરુલઘુ પર્યાયવાળા દ્રવ્યોને જુએ છે. અને તે અવધિજ્ઞાન તે જ દ્રવ્યોવડે નાશ પામે છે. ટીકાર્થ : જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં અવધિમાં સૌપ્રથમ જઘન્ય અવધિને યોગ્ય દ્રવ્યો બતાવે છે – તૈજસ અને ભાષા તે તૈજસભાષા, તેના દ્રવ્યો તે તૈજસભાષાદ્રવ્યો, તે દ્રવ્યોના–એ પ્રમાણે સમાસ કરવો. “અન્તરતું' અહીં અર્થના વશથી વિભક્તિ બદલાય છે એવા નિયમથી પંચમી વિભક્તિને બદલે સપ્તમી વિભક્તિ જાણવી. અથવા “અન્તરે 30 દરૂ. ચારે વવિખેમોપદર્શનાર્થ: (તિ નિરિપઃિ) | ૬૪. વક્ષ્યમUTHસં यावसर्पिणीमानम्। ६५. एकप्रमाणाङ्गलमात्रे श्रेणिरूपे नभ:खण्डे ( नन्दीवृत्तिः १६६ प०) । ६६. પ્રવેશસંધ્યાના ૬૭. સાક્ષાનામાવલુપવાર્થ: ૬૮ માર્થોડáધઃ | ૐ ૩ત્તરે ૬ !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy