SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૪ : માટે–પિતાથી તે જીવેની વિરાધના ન થાય તે માટે ઉપાશ્રયની બહાર ન નીકળે. આહાર ન વાપરે એટલે ઉપવાસ કરે. જેથી ગોચરી પાણી માટે બહાર જવું ન પડે અને અપકાયાદિ જીની વિરાધનાથી બચાય. . ૫ તપ-તપશ્ચર્યા કરવા માટે. શ્રી મહાવીરસ્વામીજી ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસને તપ કહ્યો છે. ઉપવાસથી માંડી છ મહિનાના ઉપવાસ કરવા આહાર ન વાપરે. ૬ શરીરને ત્યાગ કરવા–લાંબા કાળ સુધી ચારિત્ર પાળ્યું, શિષ્યોને વાચા આપી, અનેકને દીક્ષા આપી, અને વૃદ્ધપણામાં “સર્વ અનુષ્ઠાનેમાં મરણ–અનશન આરાધના સાર છે, માટે તેમાં મહાપ્રયત્ન કરે જોઈએ.’ આમ સમજી આહારને ત્યાગ કરવા પૂર્વક શરીરને ત્યાગ કરે. શરીરને ત્યાગ કરવા આહાર ન વાપરે.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy