SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક કર્મભૂમિમાં તપની આવશયકતા આ કર્મભૂમિમાં જન્મને માણસે તપ જ કરવું જોઈએ પણ બીજું કાંઈ નહીં, એ અભિપ્રાયથી કહે છે. " स्रग्धरावृत्त स्थाल्यां वैदूर्यमय्यां पचति तिलंकणाँश्चांदनैरिंधनाद्यैः । सौवर्णैर्लाङ्गलागैर्विलिखति वसुधामर्कमूलस्य हेतोः। छित्त्वाकर्पूरखण्डान्वृतिमिह कुरुते कोद्रवाणां समन्तामाप्येमा कमभूमि न चरति मनुजो यस्तपो मन्दभाग्यः ॥१६॥ જે માણસ આ કર્મભૂમિમાં જમીને તપ કર્તા નથી તે મન્દભાગ્ય માણસ વૈિદૂર્યમણિના પાત્રમાં ચંદનનાં ઇંધણથી તલના કણેને (લસણુને) પકાવે છે, આકડાનાં મૂળ માટે સેનાના હળના અગ્ર ભાગથી પૃથ્વીને ખેડે છે અને ક૫રનાં ઝાડને કાપી (તેથી) કેદરાનાં ઝાડને વાત કરે છે. ૯૬ તાત્પર્ય – જેમ તલ (લસણ) પકાવવા માટે વૈદુર્યનું પાત્ર અને ચંદનનાં ઈધણ વ્યર્થ છે, જેમ આકડાનાં મૂળ કાઢવા માટે સોનાના હળના અગ્રભાગેથી પૃથ્વી ખેડવી વ્યર્થ છે અને જેમ કોદરાની રક્ષા માટે કપૂરની વાડ વ્યર્થ છે, તેમ આ કર્મભૂમિમાં તપ સિવાય બીજાં કર્મો કરવાં વ્યર્થ છે. પ્રાપ્તકાલે ફલપ્રાપ્તિ સર્વ જગોએ વખત આવતાં ભાગ્યે જ ફળે છે, પરંતુ આકૃતિ વગેરે ફળતાં નથી, એપર વૃક્ષનું દૃષ્ટાંત. वसन्ततिलकावृत्त नैवाकृतिः फलति नैव कुलं न शीलं ' * વિશsf. જૈવ = ચત િરહેવા : १'च लशुन चां.' इति पाठान्तरम् ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy