SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ભતૃહરિકૃત ઃ માત્તાવારઃ कामव्याघ्र कुमतिफणिनि स्वान्तदुर्वारनीडे मायासिंहीविहरणवने लोभभल्लूकभीमे। जन्मन्यस्मिन् भवति विरतिः सजनानां कदाचित्तत्त्वज्ञानां विषयविषमाकण्टकाकीर्णपार्श्वे ॥ ६२ ॥ તત્ત્વજ્ઞાની એવા પુરુષને જન્મપી ભયંકર અરણ્ય ઉપર કઈ પણ દિવસ પ્રીતિ થતી જ નથી. કારણ કે તેમાં કામરૂપી વાઘ રહેલા છે, અંતઃકરણપી દરમાં કુમતિરૂપ નાગનું નિવાસ કરે છે, માયાપી સિંહણ વિહાર કરતી હોય છે, અને લોભરપી રીંછાથી તે વન મહા ભયંકર હોય છે; તથા તે વનના પ્રાંતપ્રદેશ વિષયચપી વિષમ કંટકોથી ભરપૂર હોય છે. દર : શાહ વિક્રીડિતવૃત્તઃ स्वाधीने निकटस्थितेऽपि विमलझानामृते मानसे विख्याते मुनिसेवितेऽपि कुधियो न स्नान्ति तीर्थे द्विजाः। यत्तत्कष्टमहो विवेकरहितास्तीर्थाथिनो दुःखिता यत्र क्वाप्यटवीमटन्ति जलधौ मजन्ति दुःखाकरे ॥ ६३॥ વિખ્યાત વસિષ્ઠાદિક મુનિઓએ સેવેલાં નિર્મળ જ્ઞાનામૃતથી ભરપૂર, પવિત્ર માનસિક સરોવર પિતાની સમીપમાં સ્વાધીન હોવા છતાં પણ સારાસારના વિવેકથી રહિત બ્રાહ્મણે તથા બીજા તીર્થ મેળવવાની ઇચ્છાવાળા દુઃખી જને પણ રણવગડામાં આડાઅવળા ભટકે છે, અને છેવટે દુઃખની ખાણ૫ સંસારરૂપી સમુદ્રમાં ડૂબી મરે છે. અરેરે! એ કેટલી બધી ખની વાત છે! દ૩
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy