SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનશતક કરે છે, અહંકારરહિત હૈાય છે, દુ:ખી મનુષ્ચાના ઉપર દયા કરે છે, સુખી મનુષ્યની સાથે સદા પ્રીતિ કરે છે, ઘણું કરીને તપશ્ચરણ કર્યાં કરે છે, અને નિત્ય મુદ્દે ભગવાનના પ્રિય થઇને રહે છે. ૧૩ તાપ-પુણ્યવંત પુરુષા સાત્ત્વિક આહાર કરીને તપશ્ચરણમાં જ પેાતાના દિવસેા ગાળે છે. પણ વ્યાવહારિક ખાખતામાં માથું મારતા નથી. • શાર્સ્ટવિશ્રીfsવૃત્ત : (ઈશ્વરારાધન કરનારા ભવસાગરને તરે છે.) संसारेsपि परोपकारकरणख्यातव्रता मानवा ये संपत्तिगृहा विचारचतुरा विश्वेश्वराराधकाः । तेऽप्येनं भवसागरं जनिमृतिग्राहाकुलं दुस्तरं गंभीरं सुतरां तरन्ति विविधव्याध्याधिवीत्रीमयम् ॥ १४ ॥ જે સંપત્તિવાળા મનુષ્યે! આ સંસારમાં પણ પરાપકાર કરવારૂપી પ્રખ્યાત વ્રતને ધારણ કરે છે, આત્માનામાના વિચાર કરવામાં ચતુર હાય છે, વિશ્વેશ્વરનું સમારાધન કરે છે તે મનુષ્યા, જન્મરૂપી ને મૃત્યુ પી ગ્રાહથી ભરપૂર, ને તેથી દુસ્તર, ગંભીર અને અનેક જાતની વ્યાધિ તથા આધિ(માનસિક પીડા)રૂપી તરંગાથી ઉછળી રહેલા સંસારસાગરને સહુજમાં તરી જાય છે. ૧૪ : ધાવૃત્ત : (અહંતા મમતા રહિતને ધન્ય છે.) धन्या एते पुमांसो यदयमहमिति त्यक्तचेतोविकल्पा निःशंक संचरन्तो विदधति मलिनं कर्म कामप्रयुक्ताः । जानन्तोऽप्यथहीनं जगदिदमखिलं भ्रान्तवदुद्वैतजालं रागद्वेषादिमन्तो वयमयमिति हा न त्यजन्तेऽभिमानं ॥ १५ ॥
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy