SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક ત્રણ પ્રકારના મનુષ્ય છે. તેમાં અજ્ઞ મનુષ્ય સહેલાઈથી વશ થાય છે, સુજ્ઞ મનુષ્ય બિલકુલ પ્રયાસ વિના વશ થાય છે, પરંતુ અલયને તો ચાર મુખવાળા બધા પણ વશ કરી શકતા નથી! અત્યારે બીજા તે કેમ જ વશ કરી શકે? અર્થાત્ વશ ન જ કરી શકે. કારણ કે, અ૯પણ થોડું જાણવા છતાં પણ હું વિદ્વાન છું, એમ પોતાના મનમાં સમજે છે.) ૨. મૂખની નિન્દા મૂર્ખ માણસનું ચિત્ત પ્રસન્ન કરવું દુર્ઘટ છે, એ વાત ઘણાં દ્રષ્ટાંત આપી બે શ્લોકથી સ્પષ્ટ કરે છે. पृथ्वीवृत्त प्रसह्य मणिमुद्धरेन्मकरवक्त्रदंष्ट्राङ्कुरात समुद्रमपि संतरेत्प्रचलदुर्मिमालाकुलम् । भुजङ्गमपि कोपितं शिरसि पुष्पवद्धारयेन तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥३॥ મગરના મુખની દાઢની અણીમાં પડેલા મણિને બળાત્કારથી કોઈ પણ પુરુષ કાઢી શકે, ઉછળતા મોજાથી ભરેલા સમુદ્રને કઈ પણ પુરુષ તરી શકે, કેપેલા સપને કઈ પણ પુરુષ હાથે ઉપાડી પુપની પેઠે માથે ધારણ કરી શકે, પણ સદ્ધતુમાં વા અસસ્તુમાં ચેટલાં દુરાગ્રહી. મૂર્ખ માસનાં ચિત્તને કેાઈ પણ પુરુષ સાધી શકે નહીં, એટલે તેને ચલાયમાન કરી શકે નહીં. ૩ पृथ्वीवृत्त लभेत सिकतासु तैलमपि यत्नतः पीड़य, पिबेश्च मृगतृष्णिकासु सलिलं पिपासादितः ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy