SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક ૧૯ હાસ્ય ઉત્પન્ન થાય છે-જ્ઞાની જન પિતાના પ્રમાદનું મરણ થતાં પિતે પિતાને હસે છે. सार्दूलविक्रीडितवृत्त ये सन्तोषनिरन्तरप्रमुदितास्तेषां न भिन्ना मुदो ये त्वन्ये धनलुब्धसङ्कलधियस्तेषां न तृष्णा हता। इत्थं कस्य कृतेः कृतः सविधिना कीदृक्पदं सम्पदा स्वात्मन्येव समाप्तहेममहिमा मेरुन मे रोचते ॥२९॥ જે પુરુષો દૈવથી પ્રાપ્ત થયેલી વસ્તુવડે પ્રાપ્ત થયેલા મવિલાસ પે સંતોષવડે સર્વદા સંતુષ્ટ હોય છે તેમને આનંદ ભિન્ન હોતું નથી પણ તે વધી ગયેલ હોય છે, અને ધનમાં લુબ્ધ થયેલી વ્યાસ બુદ્ધિવાળા જે અન્ય જ હોય છે તેમની વસ્તપરની તૃષ્ણા હણાયેલી નથી. આમ હોવાથી તે પ્રસિદ્ધ રત્નાદિ સમૃદ્ધિએનું અનિવચનીય સ્થાન તથા પોતાને ઠેકાણે જ સમાપ્ત થયેલા સુવ• ના મહિમાવાળે મેરુ પર્વત બ્રહ્યદેવે તેના માટે નિર્માણ. કર્યો છે વારૂ? કારણ તે તે મને રુચતું નથી. ર૯ शार्दूलविक्रीडितवृत्त । "भिक्षाहारमदैन्यमप्रतिसुखं भीतिच्छिदं सर्वतो दुर्मात्सर्यमदाभिमानमथनं • दुःखौघविध्वंसनम्। सर्वत्रान्वहमप्रयत्नसुलभं साधुप्रियं पावनं शम्भोः सत्रमवार्यमक्षयनिधिं शंसन्ति योगीश्वराः॥३०॥ યોગીશ્વર દીનતાવિનાના. અતિશય સુખવાળા, સર્વત્ર ભયને નાશ કરનારા, દુષ્ટ સ્વભાવવાળા માત્સર્ય, મદ અને અભિમાનનું નિરસન કરનારા પ્રતિ દિવસે સર્વત્ર પ્રયત્ન વિના સુલભ અર્થાત્ સુખલભ્ય, અહંકાર વિનાના સાધુ પુરુષને પ્રિય અને પવિત્ર એવા શંકરના અન્નસત્રસમાન
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy