SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત અમૃતજળમાં બુદ્ધિને ગેથાં મરાવવામાં કાળ કાઢવે, પરંતુ જે પિતાને તત્ત્વજ્ઞાન ન હોય તો સ્થિરતાથી ભરાઉ સ્તન અને ભરાઉ જાંઘવાળી મુગ્ધાંગનાના મેટા ઉપસ્થસ્થળમાં તૃષ્ણાસહિત હસ્તતલથી સ્પર્શ કરવામાં ઉદ્યમી થઈ કાળક્ષેપ કર. ૩૭ તાત્પર્ય–તત્વજ્ઞાન થયું હોય તે સર્વદા તત્વવિચાર કરવા, નહીં તે સર્વદા સ્ત્રી સેવન કરવું. અવ-આ લેકના તથા પરલોકના હિત માટે શું કરવું? मनुष्टुभवृत्त आवासः क्रियतां गाङ्गे पापहारिणि वारिणि । स्तनद्वैये तरुण्या वा मनोहारिणि हारिणि ॥३८॥ પાપ હરનાર ગંગાના વહેતા જલના કિનારા ઉપર નિવાસ કરે અર્થાત્ પુણ્ય મેળવવાની ઈચ્છા હોય તે ગંગાના કિનારા ઉપર રહી તપ કરે અથવા તે મનહર તરુણ સ્ત્રીના મેતીના હારવાળાં સ્તનમાં વાસ કરો અર્થાત સંસારના સુખની ઈચ્છા હોય તે સ્ત્રીસંગે કીડા કરો. ૩૮ मालिनीवृत्त किमिह बहुभिरुक्तैर्युक्तिशून्यैः प्रलापैयमपि पुरुषाणां सर्वदा सेवनीयम् । अभिनवमदलीलालालसं सुन्दरीणां स्तनभरपरिखिन्नं यौवनं वा वनं वा ॥३९॥ આ જગતમાં યુક્તિ વગરના ઘણું વ્યર્થ બકવાદનું શું પ્રજન છે? પુરુષોએ નવીન મદની લીલાઓમાં લુપ અને સ્તનના ભારથી વ્યાસ (મદવાળું) સ્ત્રીઓનું યૌવન અથવા વન, એ બન્ને સદા સેવવાં જોઈએ. ૩૯ મળે” ત છે. દૃષ્ટિ. પાઠાન્તરા . ૨ “જિa” તિ નિ. તા. પાયાન્તરમ્
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy