SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી ઉત્તરાધ્યયનના દશમા અધ્યયન ઉપરથી ) પ્રમાદ ન કરવા વિષે સજ્ઝાય સમવસરણુ સિહાસને જી, વીરજી કરે રે વખાણ; દશમે ઉત્તરાધ્યયનમેં છ, દીધે ઉપદેશ સુજાણુ. સમયમે ગાયમ! મ કર પ્રમાદ. વીર જિજ્ઞેશર શિખવે જી, પરિહર મદ વિખવાદ. સ૦ એ આંકણી જિમ તરુ ૫ડ્ર પાંદડા જી, પંડતાં ન લાગે વાર; તિમ એ માણસ જીવડા જી, થિર ન રહે સંસાર. સ૦ ૨ ડાલ મણી જળ એસના જી, ખિણુ એક રહે જળખિ દે; તિમ છે. ચંચળ જીવડા જી, ન રહે ઈંદ્ર નીંદ. સ૦ ૩ સૂક્ષ્મ નિગેાદ ભમી કરી જી, રાશિ ચડ્યો વ્યવહાર; લાખ ચેારાશી વાયેનિમાં છ, લાધેા નરભવ સાર. શરીર જસએ ાજરા જી, શિર પર પળિયાં રે કેશ; ઇંદ્રિય—બળ હીણા પડ્યાં છે, પગ પગ પેખે કલેશ. સ ૪ સ૦ ૫ ભવસાચર તરવા ભણી જી, ચારિત્ર પ્રવહુણુક પૂર; તપ જપ સમ આકરાં છ, મેક્ષ નગર છે દૂર. ૩૦ ૬ ઈમ નિપુણી પ્રભુ દેશના જી, ગણધર થયા સાવધાન; પાપ પડળ પાછા પડ્યા છે, પામ્યા કેવળજ્ઞાન. સ૦ ૭ ગાતમના ગુણ ગાવતાં જી, ઘર સંપત્તિની કાડ; વાચક શ્રીકરણ ઇમ વદે છુ, પ્રભુ એ કર જોડ. સ૦ ૮ ૧ સમયમાત્ર ૨ પીળું થઇ ગયેલું. ૩ ઝાકળના. ૪ ધેાળા: ૫ વહાણુ.
SR No.005742
Book TitleParyant Aradhana Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anykaalin
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy