SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમસરિવિરચિત चरन्तीति खचराः चटकादयः । उपेत्य करणमाकुट्टिः । १। एत.. સાથે –“ભાવિલા, જો પુખ વાળાईओ । कंदप्पाइपमाओ, कप्पो पुण कारणे करणं ॥१॥" कारणं तु ज्ञानादि कन्दर्पादिः प्रमादः २ । वल्गनादिदर्पः ३। कारणेन करणं कल्पः ४ । एतेषु हेतुभूतेषु स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रलक्षणानि पश्च इन्द्रियाणि यैषां ते पञ्चेन्द्रिया जीवा हता. विनाशिता, यत् मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ १८ ॥ - ગાથાર્થ –જળમાં ચરે-ફરે તે જળચરમસ્થ તથા કાચબા વિગેરે, સ્થળ જે ભૂમિ તેના પર જે ચરે–ફરે તે સ્થળચર સસલા, હરણ, શકર (થું વિગેરે તથા છે એટલે આકાશમાં જે ચરે-ફરે તે ખેચર ચકલા વિગેરે. સ્પર્શન, સન, ધ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર (કાન)રૂપ પાંગ્ન ઇદ્રિયવાળા. જે તેને આઉટ્ટિ, પ્રમાદ, દર્ય અને કારણે કરીને મેં હણ્યા હેય-તેને વિનાશ કર્યો હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૧૮. આદિ વિગેરેનું લક્ષણ આ પ્રમાણે આઉટ્ટી એટલે ઉપત્ય અર્થાત ઇરાદાપૂર્વક જાણીબૂઝીને હિંસા કરવી તે, દયે તે વલ્સનધાવનાદિ–દેડવા વળગવાદિ વડે ૧ પચેંદ્રિયમાં માત્ર તિર્યચે જ કહેવાનું કારણ એ છે કે નારકોને દેવે તે મનુષ્યથી મરણ પામતા નથી અને મનુષ્યના પ્રાણ વિનાશ કરવાને બહુધા સંભવ નથી તેથી જ એકલા તિર્યંચ પચેંકિય લીધો છે.
SR No.005742
Book TitleParyant Aradhana Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anykaalin
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy