SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગણ દસ ગણની નિશાનીઓ નિશાની ઞ વિકારક ૭ ૦ દ્વિરુક્તિ. य ગણ अ ન,ન્ ધાતુની વચ્ચે આવે. उ ના,ની,ન્ પક नु ૧૦+ अय વિકારક. ૧ લા, ૪ થા, ૬ શ અને ૧૦ માં ગણની નિશાનીમાં અંતેઞ હોવાથી તે ઞ કારાંત અંગવાળા કહેવાય છે. તેના રૂપો કરવા સરલ છે. તેથી આ ચાર ગણને પ્રથમ બુકમાં લીધા છે. વિારક→ જે ગણની નિશાની લાંગતા ધાતુના સ્વરમાં ફેરફાર થાય તે નિશાની વિકારક કહેવાય અને ન થાય તે અવિકારક કહેવાય છે. ધાતુને ગણની વિકારક નિશાની લાગતા ધાતુના સ્વરમાં યથાસંભવ ફેરફાર થાય તે ફેરફાર બે પ્રકારના થાય – ગુણ કે વૃદ્ધિ નિશાની એટલે વિકરણ પ્રત્યય. નિશાની ***** ગુણ વૃદ્ધિદર્શક કોષ્ટક ***** સ્વર – अ इई ૩, , अ ओ ऐ औ = તૃ, ત્ ગુણન अल् વૃદ્ધિન आ आल् 1. ચોથા અને છઠ્ઠા ગણના ધાતુઓને ગણની નિશાની લાગે ત્યારે ધાતુના સ્વરમાં લેશ માત્ર ફેરફાર થતો નથી. ા.ત. નૃત≠ નૃત્ + ય + ત = નૃત્યતિ. - તે નાચે છે. (ગણ ચોથો) 'સુખ'→ સૃન્ + = + ત = સૃતિ = તે સર્જે છે. (ગણ છો) " 2.પહેલા ગણના ધાતુઓને ગણની નિશાની લાગતા અંત્ય કોઇ પણ સ્વરનો અને ઉપાંત્ય હસ્તસ્વરનો ગુણ થાય છે. દા.ત. ની'ની + ઞ = મૈં *→ મૂ + ગ મો + ઞ अर् आर् ઞ= નય (અંગ) નર્યાત (પ) = નવ (અંગ) મતિ (રૂપ)
SR No.005735
Book TitleSankalit Sanskrit Niyamavali
Original Sutra AuthorN/A
AuthorDivyaratnavijay
PublisherNaminath Jain Sangh
Publication Year1933
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy