SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ B + d iti,ક્યાકુકમંજરી ફડકોર - વિકિપી वचनोच्चारणम्, इत्याशक्याह-क्व चेष्टा क्व दृष्टमात्रं च इति । क्वेति बृहदन्तरे । चेष्टा=इङ्गितम् ।। पराभिप्रायस्यानुमेयस्य लिङ्गम् । क्व च दृष्टमात्रम् । दर्शनं दृष्टं । भाव तः । दृष्टमेव दृष्टमात्रम्-प्रत्यक्षमात्रम्, तस्य लिङ्गनिरपेक्षप्रवृत्तित्वात्। अत एव दूरमन्तरमेतयोः । न हि प्रत्यक्षणातीन्द्रियाः परचेतोवृत्तयः परिज्ञातुं शक्याः, तस्यैन्द्रियकत्वात् । मुखप्रसादादिचेष्टया तु लिङ्गभूतया पराभिप्रायस्य निश्चये अनुमानप्रमाणमनिच्छतोऽपि तस्य BL बलादापतितम् । तथाहि- मद्वचनश्रवणाभिप्रायवानयं पुरुषः, तादृग पर प्रसादादिचेष्टान्यथानुपपत्तेरिति । अतश्च हहा प्रमादः । हहा इति खेदे । अहो तस्य प्रमादः प्रमत्तता, यदनभृयमानमप्यनुमानं प्रत्यक्षमावाणीकारणापहृत ॥ ___ अत्र संपूर्वस्य वेत्तेरकर्मकत्वे एवात्मनेपदम्, अत्र तु कमास्ति तत्कथा । आनश्' । अत्रोच्यते । अत्र संवेदितुं શિB: સંવિદ્વાન તિ કર્થમ્ “વશિશિર્ત '- તિ શf ‘શન' વિધા-II તતશ્યાયમર્થ:1 અનુમાનેન વિના पराभिसंहितं सम्यग् वेदितुमशक्तरयति । एवं परबुद्धिज्ञानान्यथानुपपत्त्यायमनुमानं हठाद् अङ्गीकारितः ॥ પરના અભિપ્રાયનો બોધ કરવામાં ઉપયોગી નથી. તથા તેઓએ જે પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકાર્યું છે, તે એન્દ્રિયક (ઈન્દ્રિયો જેમાં હેત બનતી ય) પ્રત્યક્ષ છે. જ્યારે પરનો અભિપ્રાય અતીન્દ્રિયપદાર્થ છે. તેથી પ્રત્યક્ષદ્વારા બીજાના અભિપ્રાયનું જ્ઞાન થઇ શકે તેમ નથી. અને તે માટે અનુમાનાદિ ઈષ્ટ નથી. તેથી બીજાનાં અભિપ્રાય બોધ થવો અશક્ય છે, અને જયાં સુધી એ બોધ ન થાય, ત્યાંસુધી જરા પણ વચનોચ્ચાર કરી શકાય નહિ. આ તેથી નાસ્તિકોએ મૌન રહેવું જ શ્રેયસ્કર છે. હવે જો તેઓ મુખની પ્રસન્નતાદિચેષ્ટા દ્વારા અન્યના અભિપ્રાયનો નિશ્ચય કરશે, તો તેઓએ અનિચ્છાએ , પણ અનુમાન પ્રમાણને બળાત્કારે સ્વીકારવું પડશે, કેમકે ચેષ્ટા એ લિંગ છે. તેથી અનુમાનપ્રયોગ આવો થશે “આ વ્યક્તિ મારા વચનનાં શ્રવણના અભિપ્રાયવાળી છે, કેમકે તેવા પ્રકારની મુખની પ્રસન્નતા વગેરે ચેષ્ટાઓ માં અન્યથા અનુ૫૫ન્ન છે " આમ પ્રત્યક્ષમાત્રને અંગીકાર કરવા દ્વારા સાક્ષાત અનુભવાતા અનુમાનનો છે અપલાપ કરી રહેલા નાસ્તિકો ખરેખર મોટો પ્રમાદ કરી રહ્યા છે. તે અત્યંત ખેદજનક બીના છે. શંકા:- ઉપસર્નયુક્ત વિદ્ ધાતુ (બીજા ગણ)જયારે અકર્મક @ય છે, ત્યારે તેને આત્મપદના પ્રત્યયો લાગે છે. અને આત્મપદમાં વર્તમાનકૂદત બને તો માનશું' પ્રત્યય લાગે. જો આ ધાતુ સકર્મક ય, તો પરમૅપદના પ્રત્યય લાગે. અહીં “પરાભિસન્ધિમ પદ કર્મ છે તેથી આ ધાતુ સકર્મક ઈ તેને આત્મપદનો આન” પ્રત્યય લાગી શકે નહિ. સમાધાન:- અહીં વર્તમાનકૂદત તરીકે “આનશ પ્રત્યય નથી લાગ્યો, પરંતુ વયઃ શોલે" સૂત્રથી શાન (શે માત્ર અનુબંધરૂપ છે. પ્રયોગમાં એનો ઉલ્લેખ ન લેય) પ્રત્યય લાગ્યો છે, તેથી સંવેદન કરવાને શક્ત-સમર્થ હોય તે સંવિધાન કહેવાય એવી વ્યત્પત્તિ કરવાની છે. તેથી આ પ્રમાણે અર્થ થશે. “નાસ્તિકો અનુમાન વિના બીજાના અભિપ્રાયનો સમ્યગ બોધ કરવામાં અસમર્થ છે.” આમ પરની બુદ્ધિનું જ્ઞાન અન્યથા અનુ૫૫ન્ન કરવા દ્વારા નાસ્તિક પાસે હઠથી અનુમાનપ્રમાણ અંગીકાર કરાવ્યો. પ્રત્યક્ષની પ્રામાણ્યાપ્રામાણ્યવ્યવસ્થામાં અનુમાન આવશ્યક તવૈવ, અન્ય પ્રકારે પણ નાસ્તિકપાસે અનુમાન અંગીકાર કરાવી શકાય. તે આ પ્રમાણે- (૧) ચાર્વાકર કેટલીક સંવાદી પ્રત્યક્ષજ્ઞાન વ્યક્તિઓને અવ્યભિચારી તરીકે ઉપલબ્ધ કરે છે. એ પછી બીજી કેટલીક ( જ્ઞાનવ્યક્તિઓનેવિસંવાદ લેઇવ્યભિચારી તરીકે ઉપલબ્ધ કરે છે. પછી અન્યકાળે અવ્યભિચારી જ્ઞાનવ્યક્તિઓને ૪૩ ૬. મસૂત્રે ૬-૨-૨૪. પ: ૪.:::: :::::::: * કાચ-૨૦
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy