SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જ ___तथा स्मृतिभंगदोषः। तथाहि । पूर्वबुद्ध्यानुभूतेऽर्थे नोत्तरबुद्धीनां स्मृतिः सम्भवति । ततोऽन्यत्वात्, RA सन्तानान्तरबुद्धिवत्। न ह्यन्यदृष्टोऽर्थोऽन्येन स्मर्यते, अन्यथा एकेन दृष्टोऽर्थः सर्वैः स्मर्येत । स्मरणाभावे च कौतस्कुतो * प्रत्यभिज्ञाप्रसूतिः, तस्याः स्मरणानुभवोभयसंभवत्वात् । पदार्थप्रेक्षणप्रबुद्धप्राक्तनसंस्कारस्य हि प्रमातुः सह एवायमित्याकारेण इयमुत्पद्यते॥ ___ अथ स्यादयं दोषः, यद्यविशेषेणान्यदृष्टमन्यः स्मरतीत्युच्यते; किन्तु अन्यत्वेऽपि कार्यकारणभावाद् एव च स्मृतिः। |भिन्नसंतानबुद्धीनां तु कार्यकारणभावो नास्ति । तेन संतानान्तराणां स्मृतिर्न भवति । न चैकसान्तानिकोनामपि बुद्धीनां कार्यकारणभावो नास्ति, येन पूर्वबुद्ध्यनुभूतेऽर्थे तदुत्तरबुद्धीनां स्मृतिर्न स्यात् । तदप्यनवदातम्, एवमपि अन्यत्वस्य तदवस्थत्वात् । न हि कार्यकारणभावाभिधानेऽपि तदपगतं, क्षणिकत्वेन सर्वासां भिन्नत्वात् । न हि कार्यकारभावात् म्मतिरित्यत्रोभयप्रसिद्धोऽस्ति दृष्टान्तः ॥ વિષયમાં ઉત્તરબુદ્ધિઓને સ્મરણ સંભવે નહિ. કેમકે પૂર્વબુદ્ધિથી તેઓ ભિન્ન છે. જેમકે સંતાનાંતરબુદ્ધિ તાત્પર્ય : એક જ સંતાનગત પૂર્વબુદ્ધિક્ષણે જે પદાર્થો અનુભવ્યા છે, તે પદાર્થોનું સ્મરણ ઉત્તરબુદ્ધિક્ષણોને ધિ થતું નથી, કેમકે ઉત્તરબુદ્ધિક્ષણ પૂર્વબુદ્ધિક્ષણોથી ભિન્ન છે. કેમકેઆમતે એકસંતાનગત પણ પૂર્વ-ઉત્તરબુદ્ધિક્ષણો પરસ્પરથી અત્યંતભિન્ન છે. એટલે જેમ દેવદત્તાદિસંતાનગતબુદ્ધિક્ષણે અનુભવેલાં અર્થનું સ્મરણ યજ્ઞદત્ત સંતાનગત બુદ્ધિક્ષણને થતું નથી. તેમ એક સંતાનગત પણ પૂર્વબુદ્ધિક્ષણે અનુભવેલા અર્થનું ઉત્તરબુદ્ધિક્ષણને સ્મરણ થશે નહિ. તથા અનુભવ કરનાર જે પૂર્વેક્ષણ છે, તે તે તત્કાળે જ નષ્ટ થઈ છે. તેથી તેને પણ ઉત્તરકાળે સ્મરણ થશે નહિ. આમ સ્મરણના અભાવનો પ્રસંગ છે. શંકા :- પૂર્વેક્ષણે અનુભવેલા અર્થનું ઉત્તરક્ષણઅત્યંતભિન્ન હોવા છતાં એક સંતાનગત ઈ સ્મરણ શું કરે તેમાં શો દોષ છે? . સમાધાન :- બન્ને એકસંતાનગત રોવા છતાં પરસ્પરથી અત્યંતભિન્ન છે. અને એક જોયેલા પદાર્થનું શું સ્મરણ અન્ય કરે તે કોઇને ઇષ્ટ નથી. કેમકે તેમ માનવામાં એક પણ વ્યકિતએ અનુભવેલી વસ્તુનું સ્મરણ શું જગતના સર્વ જીવોને થવાની આપત્તિ છે. સ્મરણના વિષયમાં “એકસંતાનત’ નિયામક નથી. પરંતુ એકાધિકરણ–નિયામક છે. જે વ્યક્તિને અનુભવ ય તે વ્યક્તિને જ જો સ્મરણ શ્રેય, તો અનુભવ અને શું સ્મરણ એકાધિકરણ કહેવાય. બે ભિન્નક્ષણો અનુભવ અને સ્મરણનાં આશ્રય ધ્યેય, તો આ એકાધિકરણત્વ આવી શકે નહિ. આમ સ્મરણનો અભાવ થાય તો પ્રત્યભિજ્ઞાનો ઉદ્ભવ સંભવે જ શી રીતે? કારણ કે સ્મરણ અને અનુભવ એ ઉભયથી પ્રત્યભિજ્ઞા સંભવે છે. પ્રમાતા જયારે કોઇક વસ્તુનું દર્શન કરે છે ત્યારે તે પ્રમાતાને તે પદાર્થ સાથે સંબંધ ધરાવતા પૂર્વે જોયેલા પદાર્થનું સ્મરણ થઈ આવે છે. એટલે કે વર્તમાનમાં દેખાતો પદાર્થ પૂર્વમાં દેખેલા પદાર્થના આત્મામાં પડેલા સંસ્કારને જાગૃત કરે છે. તેથી પૂર્વદેટપદાર્થનું સ્મરણ થઈ આવે છે. અને સ્મૃતિપથમાં આવેલાં એ પદાર્થ સાથે સામે દેખાતા પદાર્થની તુલના કરે છે. અને તે જ આ છે' એવો સ્મરણઅનુભવઉભયસંવલિત બોધ પ્રાપ્ત કરે છે. આ જ પ્રત્યભિજ્ઞા કહેવાય છે. પણ આ બધી પ્રક્રિયા આત્મા સ્થિર હેય તો જ સંભવી શકે અન્યથા નહિ. તેથી ક્ષણિકવાદમાં પ્રમાણસિદ્ધ પ્રત્યભિજ્ઞા લોપાઈ જાય છે. આ કાર્યકારણભાવથી મ્યુનિસિળુિં ખંડન પૂર્વપક્ષ :- અમે એમ સ્થાપના કરતા હોઈએ કે સામાન્યથી જ અન્યવડે દેટનું અન્ય સ્મરણ કરી છે શકે ” તો પૂર્વોક્ત દોષ વ્યાજબી છે. પરંતુ તેમ નથી. અમારો અનુમાનપ્રયોગ આ છે. “જે બે વચ્ચે ફ્રિી કાર્યકારણભાવ છે, તે બે પરસ્પર ભિન્ન છે, તો પણ તેમાંથી એકના વડે દેટનું (કારણથી દટનું)અન્યને ફ્રિ [ 8 મ્યુનિસિન્નેિ ખંડન 2િ37]
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy