SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ | अथ अनादित्वाद् रागादीनां कथं प्रक्षयः इति चेत् ? न । उपायतस्तद्भावात् । अनादेरपि सुवर्णमलस्य ।। इस क्षार 'पटपाकादिना विलयोपलम्भात् । तद्वदेवानादीनामपि रागादिदोषाणां प्रतिपक्षभूतरत्नत्रयाभ्यासेन विलयोपपत्तेः । क्षीणदाप य च केवलज्ञानाव्यभिचारात् सर्वज्ञत्वम् ॥ तत्सिद्धिस्तु - ज्ञानतारतम्यं क्वचिद् विश्रान्तम्, तारतम्यत्वात्, आकाशे परिमाणतारतम्यवत्।तथा सूक्ष्मान्तरितदूरार्थाः कस्यचित्प्रत्यक्षाः, अनुमेयत्वात्, क्षितिधरकन्दराधिकरणधूंमध्वजवत्। एवं चन्मृपिरांगादिसूचकज्योतिर्ज्ञानाविसंवादान्यथानुपपत्तिप्रभृतयोऽपि हेतवो वाच्याः । तदेवमाप्तेन सर्वविदा प्रणीत । आगमः प्रमाणमेव । तदप्रामाण्यं हि प्रणायकदोषनिबन्धनम् । “रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्येत ह्यनृतम् । यस्य तु | | नैन दोषास्तस्यानृतकारणं किं स्यात्" ? ॥ इति वचनात् । प्रणेतुश्च निर्दोषत्वमुपपादितमेवेति सिद्धः आगमादप्यात्मा | “ને માયા' ત્યાર વવના / તદ્વં પ્રત્યક્ષાનુમાના સિદ્ધઃ પ્રમાતા II શંકા:- રાગાદિદોષો અનાદિકાલીન શેવાથી તેઓનો નાશ થઈ શકે નહિ. કેમકે “ જે અનાદિ લેય તેનો અંત હોઈ શકે નહિ. જેમકે આકાશઆત્માનો સંયોગ.” સમાધાન :- જે અનાદિ શ્રેય, તેનો અંત ન ય એવો એકાંત નથી. કેમકે કેટલાક સ્થળે ઉપાયદ્વારા અંત સંભવી શકે છે. જેમકે અનાદિ લેવા છતાં સુવર્ણમળ, ક્ષાર અને માટીનાં કોડીયામાં અગ્નિનાં સંયોગથી. નાશ પામતો દેખાય છે. આ જ પ્રમાણે અનાદિરાગાદિનો પણ તેનાં પ્રતિપક્ષભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયથી વિનાશ સુયોગ્ય છે. અને જેના દોષો વિલીન થાય છે, તેને અવશ્ય કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી તે સર્વજ્ઞ બને તે પણ યુક્તિયુક્ત છે. સર્વજ્ઞતાસિદ્ધિ સર્વજ્ઞની સિદ્ધિના અનુમાન દર્શાવે છે. (૧) “જ્ઞાનની તરતમતા કયાંક અટકે છે, કેમકે તે તરતમતા છે. જેમકે પરિમાણની તરતમતા આકાશમાં અટકે છે.” અર્થાત જેમ ઘટપટાદિમાં ઓછુવતું પરિમાણ દેખાય છે, તો ઉત્કૃષ્ટપરિમાણ આકાશમાં દેખાય છે, તેમ આપણામાં જ્ઞાનની તરતમતા દેખાય છે. તેથી કયાંક ઉત્કૃષ્ટજ્ઞાન પણ હોવું જોઇએ. અથવા જેમ ચણક કરતાં ત્રણકનું પરિમાણ મોટું છે, તેના કરતાં ચતુરણકનું એમ વધતું-વધતું પરિમાણ આકાશમાં સર્વોત્કૃષ્ટતાને પામે છે. તેમ જ્ઞાન એક કરતાં બીજામાં વધારે દેખાય છે, તેના કરતાં ત્રીજામાં, એમ વધતા વધતા કોઇમાં સર્વોકુટજ્ઞાન લેવું જોઇએ. (ર)સૂક્ષ્મ, વ્યવહિત અને દૂર રહેલા પદાર્થો કોઇકને પ્રત્યક્ષ છે, કેમકે અનુમેય છે (Fઆપણે અનુમાનદ્વારા જ્ઞાત કરી શકીએ છીએ.)જેમકે પર્વતની ગુફામાં રહેલો અગ્નિ. દૂર રહેલાને તે અગ્નિનું ધૂમાડાથી અનુમાન થાય છે. ત્યાં રહેલાને પ્રત્યક્ષજ્ઞાન થાય છે. તદૈવ આપણા માટે પરમાણવગેરે અનુમાનના વિષય છે તો કોઇકને પ્રત્યક્ષ લેવા જોઇએ. (૩) આ જ પ્રમાણે છે ષ્યદ્ર-સૂર્યનાં ગ્રહણ વગેરેના સમયનો નિશ્ચય અગાઉથી બતાવવો, વગેરે જયોતિષજ્ઞાનમાં દેખાતો | સંવાદ સર્વજ્ઞવચનનાં આશ્રય વિના અન્યથા અનુપપન્ન છે.” ઇત્યાદિ હેતુઓ સર્વજ્ઞની સિદ્ધિ કરે છે. આમ સર્વજ્ઞ આખપુરુષે રચેલા આગમો પ્રમાણ છે. અને દોષયુક્તઅનાખથી રચાયા હોવાથી જ ડિજ, અન્યઆગમો અપ્રમાણ છે. કહ્યું જ છે કે “રાગ દ્વેષ અને મોહથી અસત્યવચન બોલાય છે, જેનામાં આ દોષો છે નથી, તેને અસત્ય બોલવાનું કોઈ કારણ નથી" અમને ઈષ્ટ આગમના રચયિતા નિર્દોષ છે, તે પૂર્વે જ સિદ્ધ થી કર્યું છે. તેથી નિર્દોષ, સર્વજ્ઞ આખરચિત આગમ પ્રમાણભૂત છે. તે પ્રમાણિકઆગમથી પણ “ગે આયા (કેટલાક આત્મા) ઇત્યાદિ વચન દ્વારા આત્માની સિદ્ધિ થાય છે. આમ પ્રત્યક્ષ, અનુમાન અને આગમદ્વારા પર १. उपरागो ग्रहो राहग्रस्ते विन्दौ च पूष्णि च । इत्यमरः । २. स्थानाङ्गसूत्रे १-१ । प्रदेशार्थतया असंख्यातप्रदेशोपि जीवो द्रव्यार्थतया દર : ત અપાવરટાય કાવ્ય-૧૭. '''''''''''''''''' * ** * * * * * *
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy