SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ હw ::::::: ::::: હાઈકોર it. - - - ચાતુર્મજયી :... '' દિકરી बाह्योऽर्थः ? किं परमाणुरूपः स्थूलावयविरूपो वा ? न तावत् परमाणुरूपः, प्रमाणाभावात् । प्रमाणं हि प्रत्यक्षमनुभानं वा ? न तावत्प्रत्यक्षं तत्साधनबद्धकक्षम् । तद्धि योगिनां स्यात् अस्मदादीनां वा ? नाद्यम्, अत्यन्तविप्रकृष्टतया 8 श्रद्धामात्रगम्यत्वात् । न द्वितीयम्, अनुभवबाधितत्वात् । न हि वयमयं परमाणुरयं परमाणुरिति स्वजेऽपि प्रतीमः, स्तम्भोऽयं कुम्भोऽयमित्येवमेव नः सदैव संवेदनोदयात् । नाप्यनुमानेन तत्सिद्धिः, अणूनामतीन्द्रियत्वेन तैः सहाविनाभावस्य क्वापि लिङ्गे ग्रहीतुमशक्यत्वात् ॥ किञ्च, अमी नित्या अनित्या वा स्युः । नित्याश्चेत् ? क्रमेणार्थक्रियाकारिणो युगपद्वा? न क्रमेण, स्वभावभेट्रेनानित्यत्वापत्तेः । न 'युगपत्, एकक्षण एव कृत्स्नार्थक्रियाकरणात् क्षणान्तरे तदभावादसत्त्वापत्तेः । 'अनित्याश्चेत्, क्षणिकाः कालान्तरस्थायिनो वा ? क्षणिकाश्चेत् ? (i) सहेतुका (ii) निर्हेतुका वा ? (ii) निर्हेतुकाश्चेत् ? नित्यं सत्त्वमसत्त्वं वा स्यात्, निरपेक्षत्वात् । अपेक्षातो हि कादाचित्कत्वम् । (i) सहेतुकाश्चेत् ? किं तेषां स्थूलं किञ्चित् कारणं परमाणवो वा ? न स्थूलं, परमाणुरूपस्यैव बाह्यार्थस्याङ्गोकृतत्वात् । न च परमाणवः ते हि सन्तोऽसन्तः सदसन्तो માન્યા નથી. પ્રત્યક્ષ અર્થ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે. અને પરોક્ષાર્થ અનુમાનથી ગ્રાહ્ય છે. પ્રત્યક્ષ અને પરોક્ષને છોડી અન્યરૂપે વિષય જ નથી. તો તેઓના ગ્રાહક પ્રમાણ શી રીતે હેઇ શકે? ઇત્યાદિ યુક્તિઓ બતાવીને તેઓએ બે જ પ્રમાણ અંગીકૃત કર્યા છે.પ્રત્યક્ષ અને અનુમાન. એમાં પ્રત્યક્ષપ્રમાણ પરમાણને સિદ્ધ કરવા સમર્થ નથી. પ્રત્યક્ષ બે પ્રકારે છે. (૧) યોગિપ્રત્યક્ષ અને (૨) આપણા જેવાનું પ્રત્યક્ષ. યોગીઓ અત્યારના દેશ અને કાળથી અત્યંત વિપ્રકૂટ હોઈ ઉપલબ્ધ થતા નથી. તેથી “તેઓનું પ્રત્યક્ષજ્ઞાન કેવું છે? તેઓના પ્રત્યક્ષનો વિષય કોણ બની શકે ? ઇિત્યાદિ બધી ચર્ચા માત્ર શ્રદ્ધાગમ્ય છે. ભિન્નદર્શનોનાં વાદમાં આ શ્રદ્ધાગમ્ય પદાર્થો વિચારક્ષમ બનતા નથી. માટે “પરમાણુઓ યોગિપ્રત્યક્ષનાં વિષય છે સન છે.' તેમ કહી શકાય નહીં. અને પરમાણુઓ આપણા પ્રત્યક્ષનાં વિષય તો બનતા જ નથી. કેમકે પ્રત્યક્ષ અનુભવથી બાધિત છે. સ્વપ્નમાં પણ “આ પરમાણુ' “આ પરમાણુ' એવી આપણને પ્રતીતિ થતી નથી. કેમકે હંમેશા આપણને એવો જ બોધ થાય છે કે “આ થાંભલો છે, “આ ઘડો છે.' ઇત્યાદિ. અનુમાનથી પણ પરમાણુઓ સિદ્ધ થતાં નથી. અનુમાનથી સાધ્ય પરમાણુઓ અતીન્દ્રિય છે. તેથી એ પરમાણુઓનો લિંગ = હેતુ સાથેનો અવિનાભાવ કયાંય ઉપલબ્ધ થતો નથી. (આ અવિનાભાવ કયાંય પણ પૂર્વે ઉપલબ્ધ થયો છે, તો તેનાં બળથી વ્યાપ્તિદ્વારા પરમાણુ રૂપ સાધ્ય સિદ્ધ થઈ શકે) તેથી પરમાણુઓ અનુમાનથી પણ સિદ્ધ થતા નથી. પરમાણુઓમાં અર્થક્રિયાકારિતાનો અભાવ તથા આ પરમાણુઓ (A) નિત્ય છે કે (B) અનિત્ય? (A) જો નિત્ય છે, તો () ક્રમશ: અર્થયિાકારી છે, કે (૪) યુગપત્ અર્થક્રિયાકારી છે? (A) ક્રમશ: અર્થક્રિયાકારી માની શકાય નહિ. કેમકે પદાર્થો જૂદા જૂદા સ્વભાવ વિના ક્રમશ: ક્રિયા કરી શકે નહિ. અને સ્વભાવભેદ માનવામાં આવે, તો વસ્તુની નિત્યતા રહે નહીં. e) યુગપત અર્થક્રિયાકારી પણ માની શકાય નહિ કેમકે આ સમયે જ સર્વક્રિયા કરવાથી દ્વિતીયાદિ ક્ષણો પ્રક્રિયાનો અભાવ આવે અને વસ્તુમાં અર્થક્રિયાકારીત્વલક્ષણ રહેનહિ. અને આ લક્ષણનાં અભાવમાં લક્ષ્યભૂત | વસ્તુ પણ અસત બની જશે. શશ (B) જો પરમાણુઓ અનિત્ય છે તો કેવા છે? (a) ક્ષણિક છે કે (b) કાળાન્તરમાં રહેનારા છે? (a) E? જો ક્ષણિક છે, તો (i) હેતુસહિત છે. અર્થાત કારણથી જન્ય છે.? કે (ii) નિર્વેતક છે. અર્થાત કારણ વિનાશ $ જ ઉત્પન્ન થનારા છે. (ii) જો નિહેતુક ય, તો તેઓ કાં તો નિત્યસત્ ય કાં તો નિત્યઅસત્ હોય. કેમકેરી ફી આકાશાદિ નિત્યસત અને ખપુષ્પવગેરે નિત્યઅસત્ વસ્તુઓજ નિર્ધતક છે. કેમકે તેઓ ઉત્પત્તિશીલ ન १. भूतार्थभावनाप्रकर्षपर्यन्तजं योगिज्ञानं चेति-न्यायबिन्दौ १-११ । જ્ઞાનાતમને બાઘાર્થનો અભાવ ::: ::: ::
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy