SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ :::: :::::: : --::: ચીઝ હાથી ના સ્થાપંચીકરણ [િ . परराष्ट्रवशोकृतिरपि तदनुकूलितदैवतप्रसादसंपाद्या। अतिथिप्रोतिस्तु मधुपर्कसंस्कारादिसमास्वादजा प्रत्यक्षोपलक्ष्यैव। पितॄणामपिं तत्तदुपयाचितश्राद्धादिविधानेन प्रोणितात्मनां स्वसन्तानवृद्धिविधानं साक्षादेव वोक्ष्यते। आगमश्चात्र प्रमाणम्।। स च देवप्रोत्यर्थमश्वमेधगोमेधनरमेधादिविधानाभिधायकः प्रतीत एव । अनिधिविषयस्तु-“महोक्षं वा महाजं वा न श्रोत्रियायोपकल्पयेत्।” इत्यादिः। पितृप्रोत्यर्थस्तु-> "द्वौ मासौ मत्स्यमांसेन त्रीन् मासान् हारिणेन तु। औरUणाथ ચતુર: શકુનેહ પડ્ઝ તુ" ' રૂારિ I एवं पराभिप्रायं हृदि संप्रधाचार्यः प्रतिविधत्ते -> न धर्मेत्यादि । 11 पि =वेदप्रतिपादितापि । आस्तां तावदविहिता हिंसा-प्राणिप्राणव्यपरोपणस्पा । न धर्महेतुः - न धर्मानव धनिबन्धनम् । यतोऽत्र प्रकट एव स्ववचनविरोधः । तथाहि । 'हिंसा चेद, धर्महेतुः कथम्', 'धर्महेतुश्चेद हिंसा कथम् ।' “श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा ।। चैवावधार्यताम्" इत्यादिः। न हि भवति माता च, वन्ध्या चेति। हिंसा कारणं, धर्मस्तु तत्कार्यमिति पराभिप्रायः। न चायं निरपायः। यतो यद् यस्यान्वयव्यतिरेकावनुविधत्ते तत् तस्य कार्यम, यथा मृत्पिण्डादेघंटादिः । न च धर्मों हिंसात एव भवतीति प्रातोतिकम् तपोविधानदानध्यानादीनां तदकारणत्वप्रसङ्गात् ।। પાણી, મધ અને શર્કરાથી બનેલી વસ્તુ)ના આસ્વાદથી અતિથિનું ચિત્ત પ્રસન્ન થાય છે, તે પ્રત્યક્ષ સિદ્ધ છે. તેમજ પૂર્વજો પણ તેઓના ઉચિત શ્રાદ્ધાદિથી પ્રસન્ન થાય છે. અને પોતાના સંતાનની વૃદ્ધિ = આબાદી કરતા દેખાય જ છે. આ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધિ કરી. આગમપ્રમાણ પણ આ વિષયમાં મૌજૂદ છે. આગમમાં દેવને ખુશ કરવા અશ્વમેધ, ગોમેધ, નવમેધ વગેરે યજ્ઞોનું વિધાન કરેલ જ છે. અતિથિનાં વિષયમાં કહ્યું છે કે, અભ્યાગત શ્રોત્રિય (વેદપાઠી) બ્રાહ્મણને મોટો બળદ કે મોટો બકરો અર્પણ કરવો જોઈએ.” પૂર્વજોને ખુશ કરવામાટે આવું વિધાન છે કે, “પિતરોને માછલીના માંસથી બે મહિના સુધી, હરણનાં માંસથી ત્રણ મહિના સુધી, ઘેટાનાં માંસથી ચાર મહિના સુધી, અને પક્ષીનાં માંસથી પાંચ મહિના સુધી તૃપ્તિ થાય છે વગેરે. હિંસામાં અધર્મ-ઉત્તરપક્ષ આવા પ્રકારનાં બીજાઓનાં અભિપ્રાયને કૃદયસ્થ કરીને આચાર્ય પ્રત્યુત્તર આપે છે. વેદમાં અવિહિત હિંસા તો પાપરૂપ છે જ. પરંતુ વેદમાં વિહિત કરાયેલી હિંસા પણ પાપરૂપ છે અને ધર્મના અનુબન્ધમાં હેતુ નથી. પ્રાણીઓનાં પ્રાણોનું વ્યાપાદન ( નાશ કરવો)એ હિંસા છે. આ હિંસાને ધર્મરૂપ માનવામાં સ્વવચનવિરોધદોષ છે. પરવાદીના જ વચનો છે કે -> જો હિંસા છે તો ધર્મ શી રીતે? જો ધર્મ છે તો હિંસા શી રીતે?" અર્થાત, હિંસા ધર્મનું સ્વરૂપ ન બની શકે. તેમ જ ધર્મ હિંસામય બની ન શકે. તેમજ “ધર્મનું સર્વસ્વ સાંભળવું જોઈએ અને સાંભળીને અવધારણ કરવું જોઈએ."(અને પોતાને પ્રતિકૂળ કાર્ય બીજાઓ પતિ કરવા ન જોઇએ.)માતા વધ્યા ય એવું બની શકતું નથી. તેમ હિંસા ધર્મરૂપ ન બની શકે (કેમકે હિંસામાં નિર્દયતા, અમૈત્રી અને ક્રૂરતા છે જ્યારે ધર્મ દયારૂપ, મૈત્રી રૂપ અને કોમળતામય છે.) તેથી ‘હિંસા એ કારણ છે અને ધર્મ તેનું કાર્ય છે.' એવો મીમાંસકનો આશય નિર્દોષ નથી. કેમ કે, જે જેનાં અવયવ્યતિરેકને અનુસરે છે તેનું કાર્ય છે. અર્થાત જેની હાજરીમાં જે ધ્યેય અને જેના અભાવમાં જે ન ય તે તેનું કાર્ય છે. જેમ કે ઘડો મુસ્પિડના (કમાટીનો પિંડ) અવયવ્યતિરેકને અનુસરે છે. કેમ કે મૂર્લિંડની હાજરીમાં જ ઘડે છે અને મુસ્પિડના અભાવમાં ઘડે ન છેહેય. તેથી ઘમૃતિંડનું કાર્ય છે, તેમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે ધર્મ હિંસાથી ઉત્પન્ન થાય છે એ પ્રતીતિસિદ્ધ રર . પ નિરતો fav: શ્રોત્રિયી નામ ધવત્ II ૨. યાજ્ઞવચમૃત બચીરાધ્યાયઃ ૧૦૧ / ૩, મનુસ્મૃતિઃ ૩- ૨૬૮ | ૪. આત્મનઃ इस प्रतिकृलानि परेषां न समाचरेत्। इत्युत्तरार्द्धः । चाणक्यराजनीतिशास्त्र १-७ । ૪ 123; અર્જ.. હિંસામાં અધર્મ– ઉત્તરપલ
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy