SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Iિ RE કરો કે ક્યાંકુષ્ઠમર્જરી . ડી तत्प्रमाण एवायमिति। यद्यपि पुष्पादीनामवस्थानदेशादन्यत्रापि गन्धादिगुण उपलभ्यते, तथापितेन नव्यभिचारः। तदाश्रया हि गन्धादिपुद्गलाः तेषां च वैश्रसिक्या प्रायोगिक्या वा गत्या गतिमत्त्वेन तदुपलम्भकघ्राणादिदेशं यावदागमनोपपत्तेरिति अत एवाह । निष्प्रतिपक्षमेतदिति। एतद् निष्प्रतिपक्षं-बाधकरहितम् । “नहि दृष्टेऽनुपपन्नं नाम" इति न्यायात् ॥ ननु मन्त्रादीनां भिन्नदेशस्थानामप्याकर्षणोच्चाटनादिको गुणो योजनशतादेः परतोऽपि दृश्यत इत्यस्ति बाधकमिति चेत् ? मैवं ERA वोचः । स हि न खल मन्त्रादीनां गणः, किन्तु तदधिष्ठातृदेवतानाम्। तासां चाकर्षणीयोच्चाटनीयादिदेशगमने कौतस्कुतोऽयमुपालम्भः । न जातु गुणा गुणिनमतिरिच्य वर्तन्त इति। પૂર્વપક્ષ:- ભિન્ન દેશમાં રહેલી વસ્તુનું આકર્ષણ, ઉચ્ચાટન વગેરે ગુણો મંત્ર વગેરેનાં છે. અને તે ગુણોની સહાયથી એમંત્રવગેરે “સેંકડો યોજન દૂર રહેલી વસ્તુને ખેંચી લાવવી વગેરે ક્રિયા કરતાં દેખાય છે. તેથી વસ્તુ જ્યાં દેખાય ત્યાં જ તેનાં ગુણો દેખાય. એવો નિયમ બાધિત થાય છે. ઉત્તરપક્ષ:- આ આકર્ષણ કે ઉચ્ચાટન ગુણો મત્રાદિનાં નથી. પરંતુ એ માત્રને અધિષ્ઠિત દેવોના છે. મત્રને અધિષ્ઠિન દેવો દૂર દેશમાં જઈને તે-તે વસ્તુઓને લઈ આવવું વગેરે કાર્યો કરે છે. તેથી ગુણીથી અન્યત્ર ગુણોના દર્શન થાય છે અને તે દર્શન તમારા નિયમમાં બાધક છે." એવો ઉપાલંભ દેવા યોગ્ય નથી. કારણ કે ગુણ કદાપિ પોતાનાં ગુણીને છોડી અન્યત્ર ઉપલબ્ધ થઈ શકે નહિ. વળી ગુણીની પ્રસિદ્ધિ પણ સ્વગુણોદ્વારા જ છે. તેથી જયાં ગુણો ઉપલબ્ધ ન થાય ત્યાં ગુણી પણ નથી એવો જ નિશ્ચય થાય છે. (ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે)આ તત્વનિર્વિવાદનિશ્ચિત છે. છતાં કુત્સિતતત્વવાદથી વ્યામોહિત થયેલાઓ શરીરથી રહિતનાં પ્રદેશમાં પણ આત્મસ્વરૂપના હેવાપણાનો સિદ્ધાંત સ્થાપે છે. અતત્વવાદથી ઉપહત થયેલા–અહં જેનઝતપુરુષસમાસ છે. તેમાં અનાચાર શબ્દની જેમ કુત્સા (નિંદા)અર્થમાં નગનો પ્રયોગ છે. તેથી અતત્ત્વવાદ કુત્સિતતત્ત્વવાદ. તેઓને ઇષ્ટ પુરુષ આખપુરુષ નથી પરંતુ આખાભાસ છે. આ આખાભાસથી પ્રણીત લેવાથી અતત્ત્વવાદ પણ તત્ત્વાભાસરૂપ છે. આત્મા અસીંગત પ્રતિજ્ઞા:-આત્મા (પક્ષ)સર્વગતવ્યાપકનથી (સાધ્ય), કારણ કે સર્વત્ર તેના ગુણો ઉપલબ્ધ થતા નથી (ત). જેના જેનાં ગુણો સર્વત્ર ઉપલબ્ધ થતા નથી, તેને સર્વગત નથી (વ્યાપ્તિ), જેમ કે ઘડો દષ્ટાંત). | આત્માના ગુણો પણ સર્વત્ર ઉપલબ્ધ નથી (ઉપસંહાર). તેથી આત્મા પણ સર્વગત નથી (નિગમન) વ્યતિરેક દિષ્ટાંત તરીકે આકાશ છે. આકાશ સર્વવ્યાપી છે, તો આકાશનો અવગાહનગુણ સર્વત્ર દેખાય છે. અમારા આ અનુમાનને ઉપરોક્ત હેતુ અસિદ્ધ નથી, કારણ કે આત્માના ગુણો શરીરથી ભિન્નસ્થળે ઉપલબ્ધ થતા નથી, તે વાદી -પ્રતિવાદી બન્નેને સંમત છે. શ્રીધરભ ન્યાયકંદલી' ગ્રંથમાં કહ્યું જ છે કે “આત્મા સર્વગત લેવા છતાં તેના જ્ઞાતૃત્વવગેરે ગણો શરીરઆશ્રયીને જ છે, અન્યત્ર નથી. કેમ કે શરીર આત્માનાં ગુણાદિના ઉપભોગનું સ્થાન છે. જો શરીર વિના અન્યત્ર પણ જ્ઞાનાદિનો ઉપભોગ શકય હેય તો શરીર વ્યર્થ બનશે તેથી “આત્માના ગણો શરીરને છોડી અન્યત્ર ઉપલબ્ધ નથી તે પ્રતિવાદીને પણ સંમત છે તેમ સિદ્ધ થાય છે. અદષ્ટની સર્વવ્યાપક્તાનું ખંડન પૂર્વપક્ષ:- અષ્ટ આત્માનો વિશેષ ગુણ છે. આ અદષ્ટ ઉત્પત્તિમાન સર્વ વસ્તુઓમાં નિમિત્ત છે. અને સર્વવ્યાપક છે. એકનિયતદેશમાં રહેલી વ્યક્તિનાં ઉપભોગને યોગ્ય સુવર્ણ, રત્ન, ચંદન, અંગના વગેરે વસ્તુઓ १. दृष्टे वस्तुनि उपपत्तेरनपेक्षेत्यर्थः । આત્મા અસર્વગત
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy