SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ राजन् । भवन्तं भरताधिराजः, प्रादुर्भवन्नीतिवचोमिघत्ते । ममाननेन क्षितिवल्लभा हि, नीतिप्रियाः प्रीतिपरा न चैवम् ।।२४।। રાજન, ભરતાધિપતિ મહારાજા ભરતે મારા મુખે આપને ન્યાયપૂર્વક કહેવડાવ્યું છે, કેમ કે રાજાઓ નીતિપ્રિય હોય છે પરંતુ પ્રીતિપરાયણ હોતા નથી. सा भारती भारतभूमिभर्तु माललम्बे नृपमौलिभिर्या । ध्रियेत नित्यं नवमल्लिकेव, स्फुरन्तमामोदभरं वहन्ती ।।२५।। મહારાજા, ભારતવર્ષના અધિપતિ ભરત ચક્રવર્તીની વાણીને મોટા મોટા રાજવીઓ સુગંધીદાર પુષ્પોની માળાની જેમ આનંદપૂર્વક ધારણ કરે છે. તે વાણીને કહેવા માટે હું આવ્યો છું. वयं चरा स्वामिनिदेशनिघ्ना स्तमोहरास्तापकरा जगत्याम् । श्रितानुवृत्तिं न विलङ्घयामः, करा इवोष्णद्युतिबिम्बचारम् ।।२६।। રાજન, અમે દૂત છીએ. અમારા સ્વામીના આદેશને આધીન છીએ. અમે લોકો પોતાના સ્વામીના બળ અને પરાક્રમને જણાવીને જગતમાં અંધકારને દૂર કરીએ છીએ ને પ્રકાશ ફેલાવીએ છીએ. વળી સૂર્યનાં કિરણો જેમ સૂર્યના માર્ગનું ઉલ્લંઘન કરતાં નથી તેમ અમે પણ અમારા આશ્રયદાતા સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. संदेशहारी निजनायकस्य, नैर्बल्यमाविष्कुरुते पुरस्तात् । प्रत्यर्थिनां यः सपयोधिवन्हिसमानतां गच्छति संश्रयारि ||२७।। દૂત જો પોતાના સ્વામીની નિર્બળતા શત્રુરાજા સમક્ષ કરે તો સમુદ્રના અગ્નિ (વડવાનલ)ની જેમ પોતે જ પોતાના આશ્રયનો નાશ કરે છે, અર્થાત્ પોતે જ પોતાનો દુશ્મન બને છે. अतस्त्वया श्रीभरतानुजन्मन् !, वचश्चरस्याप्यवधारणीयम् । मलीमसं वारिदवारि भावि, न हि श्रिये किं सरसीवरस्य ? ||२८ ।। આથી શ્રી ભરતરાજાના લઘુબંધુ એવા આપ, દૂતના વચનને ધ્યાનપૂર્વક સાંભળો. શું વર્ષાનું મલિન પાણી પણ ભવિષ્યમાં માનસરોવરની શોભા માટે નથી હોતું? शतं सुतानां वृषभध्वजेन, भिन्नेषु देशेष्वथ विन्यवेशि । नामाङ्कतो राजपदेऽभिषिच्य, सतां हि वृत्तं सततं प्रवृत्त्यै ।।२९।। રાજન, મહારાજા ઋષભે પોતાના સો પુત્રોને પોતપોતાના નામપૂર્વક ભિન્ન ભિન્ન દેશોમાં રાજ્યાભિષેક કરેલો, અર્થાત્ ભિન્ન ભિન્ન દેશોનું રાજ્ય આપ્યું હતું, ખરેખર સપુરુષોની પ્રવૃત્તિ નિરંતર આચરણીય ને આદરણીય હોય છે. ૧. નિન-પરાધીન (નાથવા નિખ -મિ રૂ/ર૦) ૨. ... વાર-થથા શિરણE સૂર્યમંડનવારે (નાલિતામંતિ) | રૂ. વિદિ-વડવાનલ ४. संश्रयारि-संश्रयस्य-आश्रयस्य, अरिस-शत्रु, संश्रयारिस-आश्रयवैरी । ૬. સજીવરચ-માનસરસ-માનસરોવરની શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૨
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy