SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્યતા જ્ઞાપક અનિત્યતા ઉદાહરણ નથી જણાતી. • વિશેષ સૂત્રમાં વ નો સામાન્યથી નિર્દેશ હોવાથી વિજાતીયના પણ સમુચ્ચયનો પ્રસંગ છે. તેનો આ ન્યાય નિષેધ કરે છે. સમુચ્ચનોતિ એમ કહેવાથી સમુચ્ચયાર્થનો જ નિયમ થાય છે. અનુક્મણાર્થ તો વિજા. નું પણ અનુકર્ષણ કરે. અપેક્ષાતોડધિ : (૧/૧૨) ન્યાયથી વડે અનુકષ્ટની પણ ઉતરત્ર અનુવૃત્તિનો પ્રસંગ છે, તેનો નિષેધ કરે છે. માતોષT૦ (૪-૨-૩૦) માં અનુકર્ષણાર્થ હોવા છતાં ળિત્તિ ની ઉત્તરત્ર અનુવૃત્તિ થઈ. યથાસંઘમનવેશ: સમાનામ્ (૧/૧૦) નો અપવાદ. mહેંચાશ (પ-૪-૩૫) અહીં કૃત્ય અને - . અનુકુછ સપ્તમી સાથે ‘શક્ત અને “અહ” અર્થના યથાસંખ્યભંગ માટે બહુવચન કરવું. શર૬: શ્રાદ્ધ #fo (૬-૨-૮૧) માં વળિ એવા વિશેષણની ઉક્તિ. સૂત્ર કરતાં વ્યાખ્યા અધિક માન્ય - આશ્રયણીય - પ્રશસ્ય છે, એવુ જણાવવા માટે આ ન્યાય છે. અનિત્ય હોવાથી ક્યારેક અન્ય ક્રિયાપદનો - અધ્યાહાર - અર્હમ્ અહીં વિશેષ છે. અવન્તી = વર્તમાના, અતિ ઉપલક્ષણ છે. તેથી પત્તિ, વિદ્ય આદિ પણ લેવાય. ક્રિયાપદનો પ્રયોગ ન હોવાથી જે વાક્યનાં અભાવની જે શંકા થાય છે, તેને આ ન્યાય દૂર કરે છે. ક્રિયાતિપત્તિનો પ્રયોગ તો પ્રાયઃ સાક્ષાત જ દેખાય છે. इति द्वितीयो वृक्षस्कारः ।। = ૬૩૩ ==
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy