SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્યતા ઉદાહરણ અનિત્યતા જ્ઞાપક વિશેષ તઃ : પાથf (૧-૩-૪૫) માં પ્રયોજન કર્યું નથી, છતાં, શબ્દ, અર્થ વડે ભેદ તમને બદલે તઃનો નિર્દેશ. છતાં અનુકરણ શબ્દથી પ્રકૃતિ-શબ્દના કાર્યની પ્રાપ્તિ માટે... વત્ કહેવાથી સર્વથા ધાતુવ ન થવાથી યાનિ થાય. મરિન : (૭-૨-૧૫૯) થી દૂર સંધ્યાવાલા ૦ (પ-૧-૧૦૨) એક દેશમાં વૈસદેશ્ય - અસમાનતા હોય તેથી શબ્દથી થયો, પણ શબ્દથી ન થયો. સૂત્રમાં નિષિ-નિષિ બેયનું ગ્રહણ. શબ્દ ભિનકહેવો જોઈએ. આમ સાક્ષાત્ જણાતી ભિન્નતાનો નિષેધ આ ન્યાયથી થાય છે. વિજ્ઞાનયોપિ (૪-૩-૮૬) થી નિ નો સંસ્થાનાં ૧ (૧-૩-૩૨) માં મદ્ આદેશ. or એમ બહુવચન આન્યાયથાનીવ૦ (૭-૪-૧૦૯) અને હાથ (૭-૪-૧૧૦) એ પરિભાષાનાં વિસ્તારભૂત છે. પ્રયોજન પૂર્વવત જાણવું. પૂર્વવત પ્રયોજન જાણવું. સપાહીનામાં ભાવી આગમને ભૂતવ - ન માન્યો. (૧) પુનિત્યવિષ્ય: ૦(૫-૩-૧૨૮) - (૨) પૂર્વાવરા (૭-૨-૧૧૫). बहुनामिदं वस्त्रम् भां बह्वल्पार्थात् (૭-ર-૧૫૦) થી સંબંધનું અકારકપણું યાદેચ્છિક એટલે જે કોઈ રીતે સંભવિત પદોની યોજનાને નિયમિત કરવા માટે આ ન્યાય છે. પરસ્પર ભિન્ન લક્ષણવાળા હોયને (કારો) નિયતરૂપે જ થવા પ્રાપ્ત છે. તેનો નિષેધ આ ન્યાય કરે છે. પ્રચવે ૨ (૧-૩-૨) માં ઉત્તરત્રવિકલ્પઅનુવૃત્તિ માટે સ્ત્રનું ગ્રહણ અને શપણે (૧-૩-૬)માં વિકલ્પ-નિવૃત્તિ માટે વાનું ગ્રહણ. તે તે સૂત્રમાં અધિકારોની પ્રવૃત્તિ -નિવૃત્તિનું કોઈ જ્ઞાપક હોવું જરૂરી નથી, એમ આ ન્યાય સ્થાપિત કરે છે. ૧. આ ન્યાયની અપેક્ષાત:૦ ન્યાયમાં જ અંતર્ભાવ થાય છે. ૨. આ ન્યાયનો પણ અપેક્ષત:૦ ન્યાયમાં જ અંતર્ભાવ થાય છે. તો તુર્થ: (૧-૩-૩) માં , કૃતીય' નાં પંચમ્યન્તરૂપે પરિણમન માટે તતઃ નું ગ્રહણ. aઃ પદ શેષ છે. પાસે પાસે હોવાથી આ ન્યાયના બે જ્ઞાપકો આપેલાં છે. એક વિભકત્યંતનું અન્ય રૂપે થવું વિરુદ્ધ હોયને તેની અસંગતિને દૂર કરવા માટે આ ન્યાય છે. = ૬૦૩
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy