SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્યતા ઉદાહરણ ૧. વત્સ્વરાઇને:૦ (૩-૩-૨૬) માં યુવિ ખિય્ ન થાય ત્યારે કેવળ યુ નું અગ્રહણ. ૨. પ્રાપ્તY (૫-૧-૭૯) માં અ‘'સંજ્ઞક વૈંવ, પાંવ નું પણ ગ્રહણ. નથી નથી નથી (૧) ચ, વાતે, રૂચિ । ભામ્ આદેશ નો અભાવ. અનિત્યતા જ્ઞાપક (૧) પૂનિશિ૰ (૪-૪-૪૫) સૂત્રમાં બહુવચન. (૨) પ્રાપ્તA (૫-૧-૭૯) ની ટીકામાં ‘૬: ’ થી વા રૂપનાં ગ્રહણનું વિધાન. નથી નથી નથી ૬૦૧ વિશેષ ‘વ્યાજળસૂત્રે સર્વત્ર' તમામ ન્યાયોમાં શેષ જાણવું. અહીં ગ્રાહ્યમ્ શેષ છે. આ ન્યાય ‘ગૌમુખ્યયો:૦ (૧/૨ ૨) ન્યાયનો અથવા કૃત્રિમાગ્નિમયો:૦ (૧/૨૩) ન્યાયનો અપવાદ છે અવયવ પ્રાધાન્યની વિવક્ષામાં પ્રાપ્ત તદન્ત વિધિનો નિષેધ કરનાર ગ્રહળવતા નાના (૨/૧૭) ન્યાયનો અપવાદ. પ્રહળવતા નાના૦ (૨/૧૭) ન્યાયનો અપવાદ. વ્યંજનના સ્થાનિત્વના નિષેધ માટે... છે. અહીં પ્લુતાંશમાં ઉદાહરણ તથા જ્ઞાપક નથી કારણ તેના સ્થાની - સ્વરનો સૂત્રમાં સાક્ષાત નિર્દેશ છે. ફક્ત સ્થાન શૂન્ય ન રહે માટે ઉદા. આપેલું છે. અન્ય વ્યા.ની અપેક્ષાએ જ્ઞાપક સંભવે છે. કારણ કે ન્યા.સૂ. ચિરંતન હોવાથી જુદાં જુદાં વ્યા.ને સાધારણ રૂપે હોય છે. અપ્રાપ્ત કાર્યની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. સસમ્યા આવિ: (૭-૪-૧૧૪) ૫.ભા.થી ફન્દ્રાવિ શબ્દ પર છતાં જ પ્રાપ્તિ છે. તથા ‘વિશેષળમન્ત:' (૭-૪-૧૧૩) ૫.ભા.થી સર્વાદ્યન્ત શબ્દ સંબંધી જ વિધિ પ્રાપ્ત છે. માટે કેવળ ફન્દ્ર કે સર્વ ને પણ યથોક્ત વિધિની પ્રાપ્તિ માટે ન્યાય છે.
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy