SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧. પરપઠિત ધાતુઓ.... તેવા વિલક્ષણરૂપોની સિદ્ધિ કરનારા પરપઠિત ધાતુઓનો અમે અહીં સંગ્રહ કરેલો નથી, એમ ભાવ છે.) સ્વોપજ્ઞ ન્યાસ ૨૨૯. રૃક્ષ તૃક્ષ તૌ । આ સ્વપતિ ધાતુને જ ચંદ્ર ષોપદેશ કહે છે. ૨૩૦. નમુ સ્વમતે ઘટાત્રિ ગણમાં રહેલો ક્ષત્તુક્ તિલાનયો: ધાતુના ક્રૂ અને ગ્ વર્ણને કૌશિક ઉલટાવીને પાઠ કરે છે. ૨૩૧. મક્ષી - સ્તક્ષી પક્ષો ધાતુને સ્થાને બીજા પક્ષી કહે છે. ૨૩૨. ક્ષદ્ આ ધાતુને સ્વાદિ પાંચમા ગણમાં કેટલાંક વધારે કહે છે. - -- ૧. મૂળમાં વ્રુત્િ નો બિલ્ લાવવો વગેરે હેતુથી પરપતિ ધાતુ અહીં જુદા પાડીને લીધાં નથી, એમ કહ્યું. તેમાં ફક્ત વુદ્િ ગણનો વ્ પ્રત્યય લાવવા માટે અન્ય વૈયાકરણોએ કેટલાંક ધાતુઓ જુદાં કહેલાં છે, તેનું ઉદાહરણ આ પ્રમાણે છે. (૧) શ્ ધારણૈ । ગ.૧. ધાતુની જેમ ઘૃણ્ ધારને ધાતુનો પણ અન્ય વૈયા. પાઠ કરે છે. અને તેથી ઘૃણ્ ધાતુના યોગમાં મૈત્રાય ત ધારયતિ । એ પ્રમાણે વિઝપ્પાિિમ: પ્રેયવિારોત્તમōવુ (૨-૨-૫૫) સૂત્રથી ઉત્તમર્ણ = લેણદાર વાચક નામથી ચતુર્થી વિભક્તિ સિદ્ધ થઇ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીના મતે તો કર્મકર પ્રયોગમાં પ્રિયતે શતં તું । ત રૂપ કર્મકર્તા સ્વયં ધારણ કરાય છે. તત્ પ્રિયમા ાત શ્ચિત્ પ્રયુક્તે - (સ્વયં ધારણ કરાતાં સો (રૂપિયા વગેરે) ને કોઇ પ્રેરણા કરે છે) એવા અર્થમાં પ્રયોતૃવ્યાપારે f[ (૩-૪-૨૦) સૂત્રથી ર્િ - પ્રત્યય થયે, અથવા વહત્તમેતન્તિવર્ણનમ્ એવી ધાતુપાઠની ઉક્તિથી " ધાતુ સુરતિ ગણનો પણ કલ્પી શકાય અને તેથી વુદ્િ ગણનો સ્વાર્થિક ખર્ પ્રત્યય થયે, નિષ્પન્ન થયેલાં ધારયતિ । ધાતુના યોગમાં ચતુર્થી - વિભક્તિની સિદ્ધિ થાય જ છે. ૨. અર્થાન્તર માટે - એટલે કે અવશેષ જણાવવા માટે અન્યવડે કરેલાં પૃથક્ પાઠનું ઉદા. ડુ ઞાનચે વ। આ પ્રમાણે પાઠ કરવા છતાંય તુલુ તો એમ કેટલાંકે પાઠ કરેલો છે. (ખરેખર તો આ અર્થાન્તરની યાતવોડનેાઈ (૨/૪૩) ન્યાયથી જ સિદ્ધિ થઇ જાય છે.) ૩. આત્મનેપદ માટે જુદો પાઠ કરેલાં ધાતુનું ઉદા. સ્ વિક્ષેપે આ ધાતુનું ‘થાતવોડનેાાં:' । અથવા વહુતખેતન્નિવર્શનમ્ એ વચનથી પ્િ થયે, જાતિ । રૂપની સિદ્ધિ થયે, જાયતે । એમ આત્મનેપદ કરવા માટે ચંદ્ર વૈયા. એ ખિ વિજ્ઞાને એવો પાઠ કરેલો છે. (વસ્તુત : આત્મનેપવું અનિત્યમ્ । ન્યાયથી જ આ.પ.ની સિદ્ધિ થઇ જશે. કેમ કે, અનિત્ય હોવાનો મતલબ જ એ છે કે ક્યારેક આ.પ. ની પ્રાપ્તિ છતાં ન થાય અને ક્યારેક અપ્રાપ્ત છતાં પણ પ્રાપ્તિ થાય.) ૪. પરસ્પૈપદ માટે અન્યવડે પૃથક્ પતિ ધાતુનું ઉદા. ત્તિ સેને । આ ધાતુનું ‘ધાતુઓ અનેકાથવાળા છે' એ ન્યાયથી સમવાય = ભેગું થવું, અર્થમાં સવતે । રૂપ સિદ્ધ થઇ જતું હોવા છતાં પણ, ‘પતિ’ એમ ૫.૫. કરવા માટે સજ્જ સમવાયે એમ ચંદ્ર વડે પાઠ કરાયેલ છે. (આની સિદ્ધિ પણ ઞાત્મનેપર્ નિત્યમ્ । ન્યાયથી જાણવી.) ૫. ટ્ર્ નો આગમ કરવા માટે પૃથક્ પાઠનું ઉદા. પૂ વઢે । આ ધાતુ આ.શ્રી હેમચંદ્રસૂરિજીના મતે ત્િ હોવાથી ત્વા પ્રત્યય વેર્ થયે, હવા, જિલ્લા / વેટ્ થવાથી ક્ત, વસ્તુ આવતાં વેટોડપત: (૪-૪-૬૨) સૂત્રથી રૂર્ આગમનો નિષેધ થવાથી, કચ્છ, વાન્ । એવું રૂપ થાય. બીજા કેટલાંક વૈયા. આને અનુબંધવાળો નહીં ઈચ્છવાથી, ૩૫ હે । એ પ્રમાણે જ પાઠ કરે છે. તેઓના મતે ત્ત્તા પ્રત્યય ૫૮૯
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy