SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧. પરપઠિત - મ કારાન્ત ધાતુઓ... શપિંa - હવે શુ, fપશુ, સુ, સુ, ત્રણું – આ અનુક્તાર્થ ધાતુઓ છે. (અર્થાત આનો કોઈ ચોક્કસ અર્થ નિર્ણત નથી.) આ તમામ ધાતુઓ ઉતિ હોવાથી વિત: વરીનોડા: (૪-૪-૯૮) સૂત્રથી ધાતુના સ્વરથી પર ર - આગમ થયે અને શિડનુસ્વર: (૧-૩-૪૦) થી ૧ નો અનુસ્વાર થયે, (૧) શતિ | (૨) fપત પિશ્યતે (૩) ગુંસતિ | (૪) ટૂંતિ | (૫) વંસતિ | વગેરે રૂપો થાય. આ ધાતુઓનો અને આવા અન્ય ધાતુઓનો અર્થ લક્ષ્યાનુસારે (શિષ્ટપ્રયોગનુસાર) નિર્ણત - નિશ્ચિત કરવા યોગ્ય છે. કહેવાનો ભાવ એ છે કે, તો તે એ ગુરઃ ગણના દંડક પાઠમાં પાઠ કરેલો હોવાથી “ભાસવું - દીપવું' અર્થમાં આ પાંચેય ધાતુઓ વુદ્ધિ ગણના છે. વળી “અન્ય અર્થમાં પણ આ ધાતુઓ છે' એમ ધાતુપારાયણમાં કહેલું છે. અને કોઈપણ અન્ય અર્થનો ક્યાંય પણ પ્રયોગ કરેલો જણાયો નથી. આથી અહીં “અનુક્તાર્થ છે” એમ અમે કહ્યું. | રવોપણ વ્યાસ ૧. પંરત્વ અવયવે / (તુવર - ગ. ૬) આ ધાતુનું પણ - ૪ પ્રત્યય પર છતાં કુવારિ ગણનો હોવાથી ન આગમ થથી - વિંશતિ / વગેરે રૂપ થાય. પરંતુ કમણિ પર છતાં તેનું પિયતે / રૂપ થાય છે. કારણ કે નો સનસ્થતિ : (૪-૨-૪૫) સૂત્રથી ન લોપ થાય છે. જ્યારે આ ધાતુ તિ હોવાથી મનુરિત: એમ જ લોપનો નિષેધ કરવાથી જ લોપ ન થાય. આથી આ ધાતુનું પંતે / રપ થાય. આ વાત જણાવવા જ ટીકામાં બે રૂપ આપેલાં છે. પરપકત વાતુઓ - ૨૩૨ ન્યાયાઈ મંજૂષા હવે જે ધાતુઓ હૈમધાતુપાઠમાં હોવા છતાંય અન્ય વૈયાકરણો વડે પોતાના ધાતુપાઠમાં અન્ય રીતે પઠિત છે, વળી જે ધાતુઓ તેઓ વડે અધિક પઠિત છે, તે તમામ ધાતુઓ કે જેની પરપઠિતરૂપે વિવક્ષા કરેલી છે, ( અર્થાત્ “પરપઠિત' તરીકે ઓળખાવેલ છે ) તે ધાતુઓ અહીં કહેવાય છે. તેમાં પહેલાં - - ૩૦ મત – મ કારાંત ધાતુઓ કહેવાય છે - વેળુ પક્ષને | ખાવું, ભક્ષણ કરવું. વેડથત સુપર છતાં એ કારાંત હોવાથી (ઉપાંત્યમાં સ્વર ન હોવાથી) ૩૫7) ૦ (૪-૨-૩૫) સૂત્રથી હ્રસ્વનો અભાવ થયે, વિવેત્ (૧) પામ્ વિષે | વેચવું, વેપાર કરવો. પગતિ | ગુદ્ધિ ગણનો સ્વાર્થિક ઉપાર્ પ્રત્યય લાગતાં ળિ પ્રત્યયાત ધાતુ હોવાથી યુવવૃવરામ (-૩-૨૮) સૂત્રથી અત્ પ્રત્યય લાગતાં, મ કારાંત ધાતુ હોવાથી (YU + fણ – પણ એમ) ળિ પર છતાં વૃદ્ધિ ન થવાથી, વિપ: - વિજય: I વેચવું. વ્યવહારસ્તુત્યો ! એ સ્વપઠિત પણ્ ધાતુથી "M પર આવતાં ગત્ પ્રત્યયની = ૫૫૧
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy